________________
૧ ૨૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૧-૩૨
भय कुच्छ अरइसोए, विउव्वितिरि उरलनरयदुग नीए । तेयपण अथिरछक्के, तसचउ थावर इग पणिंदी ।। ३१ ।। नपु कुखगइ सासचउ, गुरुकक्खडरुक्ख सीयदुग्गंधे । વીસે ડાલોડી, વિદ્યાવાદ વાસસયા રૂર ! (भयजुगुप्साऽरतिशोके वैक्रियतिर्यगौदारिकनरकद्विकनीचैर्गोत्रे । तैजसपञ्चकास्थिर षट्के, त्रसचतुष्क स्थावरैकेन्द्रियपञ्चेन्द्रिये ।। ३१ ।। नपुंसककुखगत्युच्छ्वासचतुष्कगुरुकर्कशरुक्षशीतदुर्गन्धे । વિંશતઃ મોટિકોટ્સ પતાવચેવાયા વર્ષશતાનિ | રૂર II)
મ ચ્છરરૂપ = ભય, જુગુપ્સા, અરતિ અને શોકમોહનીય, વિવ્યિતિરિ૩રત્નનરકુળ = વૈક્રિયદ્ધિક, તિર્યચદ્ધિક, ઔદારિકદ્ધિક, અને નરકહિક, નૌણ = નીચગોત્ર, તેયપ = તૈજસપંચક, થિરછ = અસ્થિરષક, તલવડ = ત્રસનું ચતુષ્ક, થાવર = સ્થાવરનામકર્મ, રૂપલ = એકેન્દ્રિય જાતિ અને પંચેન્દ્રિયજાતિ / ૩૧ |
નપુર ડું નપુંસકવેદ અને અશુભવિહાયોગતિ, સાસર૩ =ઉચ્છવાસ ચતુષ્ક, કુવર ગુરુ અને કર્કશસ્પર્શ, વસીય ઋક્ષ અને શીતસ્પર્શ, સુથે દુર્ગધ, વીનં વોડાફોડી=૨૦ કોડાકોડી સાગરોપમ પ્રવીવાદ = એટલો જ અબાધાકાળ, વારસથી =સો વર્ષનો . ૩ર //
ગાથાર્થ = ભય, જુગુપ્સા, અરતિ, શોક, વૈક્રિયદ્ધિક, તિર્યચક્રિક, ઔદારિકદ્ધિક, નરકદ્ધિક નીચગોત્ર, તૈજસ પંચક, અસ્થિર ષક, ત્રસ ચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિયજાતિ અને પંચેન્દ્રિય જાતિ, નપુંસકવેદ, અશુભવિહાયોગતિ, ઉચ્છવાસચતુષ્ક, ગુરુ, કર્કશ ઋક્ષ, શીત સ્પર્શ અને દુર્ગધ આટલી પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે અને એટલા જ સો વર્ષનો અબાધાકાળ છે. || ૩૧-૩૨છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org