SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અચક્ષુદર્શન પણ સંભવતું નથી તો પણ “ઉપયોગ” એ જીવનું લક્ષણ હોવાથી જેમ જ્ઞાનોપયોગ હોય છે. તેમ દર્શનોપયોગ તરીકે આ ઉપયોગ પણ હોય જ છે. માટે અચલું અને અવધિ દર્શનમાં કાર્મણકાયયોગાદિ ૧૫ યોગ કહ્યા છે. આ ગાળામાં ૨૬ માર્ગણામાં યોગ કહ્યા છે. જે ૨૫ છે तिरि इत्थि अजय, सासण, अनाण उवसम अभव्व मिच्छेसु। तेराहारदुगुणा, ते उरलदुगूण सुरनिरए॥ २६॥ (तिर्यस्त्र्ययतसास्वादनाज्ञानोपशमाभव्यमिथ्यात्वेषु । त्रयोदशाहारकद्विकोनाः, तयौदारिकद्विकोना सुरनरकयोः ॥ २६ ॥) શબ્દાર્થતિરિક તિર્યંચગતિ, fમછેલુ= મિથ્યાત્વ, સ્થિ- સ્ત્રીવેદ, તેર તેર યોગો, ગયઅવિરતિચારિત્ર, માદાર,= આહારકદ્ધિક વિના, સાસણ= સાસ્વાદન, તે તે જ તેર યોગો, મના= અજ્ઞાન, ૩રત્ન ઔદારિકદ્ધિક વિના, ૩વસમ= ઉપશમ, સુરનરપે= દેવ-નરકમાં હોય છે. કમબૅક અભવ્ય, ગાથાર્થ - તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિચારિત્ર, સાસ્વાદન, ત્રણ અજ્ઞાન, ઉપશમસમ્યકત્વ, અભવ્ય અને મિથ્યાત્વ એમ કુલ ૧૦ માર્ગણાસ્થાનોમાં આહારકદ્ધિક વિના ૧૩ યોગો હોય છે. આ જ તેર યોગોમાંથી ઔદારિકદ્ધિક વિના ૧૧ યોગો દેવ-નરકગતિમાં હોય છે. જે ર૬ છે વિવેચન- તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિચારિત્ર, સાસ્વાદન, મતિ જ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન, ઔપથમિકસમ્યકત્વ, અભવ્ય અને મિથ્યાત્વ એમ કુલ ૧૦ માર્ગણાઓમાં આહારકદ્ધિક વિના શેષ ૧૩ યોગ હોય છે. ત્યાં તિર્યંચગતિમાં સર્વવિરતિ ન હોવાથી દૃષ્ટિવાદનો અભ્યાસ નથી. અને દૃષ્ટિવાદના અભ્યાસ વિના આહારકશરીરનો સંભવ નથી. તેથી તિર્યંચગતિમાં આહારકકાયયોગ અને આહારકમિશ્નકાયયોગ ઘટતા નથી. વૈક્રિય લબ્ધિ કોઈક પંચેન્દ્રિય તિર્યંચ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy