SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ चउदसमग्गणठाणेसु, मूलपएसु बिसट्ठि इयरेसु । जियगुणजोगुवओगा लेसप्पबहुं च छठाणा ॥२॥ चउदसगुणठाणेसु जियजोगुवओग लेस बंधा य । बंधुदयुदीरणाओ, संतप्पबहुं च दस ठाणा ॥३॥ આ ત્રણ ગાથાનો અર્થ પણ ઉપરની ત્રણ ગાથાના અનુસારે જ છે. માત્ર ગાથાની રચના જુદી છે. તેથી આ પાઠાન્તર માત્ર સમજવો. ૧/ હવે પ્રથમ ચૌદ જીવસ્થાનક સમજાવે છે. इह सुहुमबायरेगिंदि-बितिचउअसन्निसन्नि पंचिंदी । अपज्जत्ता पज्जत्ता, कमेण चउदस जियठाणा ॥२॥ (इह सूक्ष्मबादरैकेन्द्रियद्वित्रि चतुरसंज्ञिसंज्ञिपञ्चेन्द्रियाः । अपर्याप्ताः पर्याप्ताः क्रमेण चतुर्दश जीवस्थानानि) ॥२॥ શબ્દાર્થરૂદ = અહીં | તિ = Hઇન્દ્રિય | પmત્તા = અપર્યાપ્ત સુહુમ = સૂક્ષ્મ 1 વર = ચઉરિન્દ્રિય પmત્તા = પર્યાપ્તા વાયર = બાદર | મનિ = અસંજ્ઞી પંચે મેળ = અનુક્રમે દ્રિ = એકેન્દ્રિય | નિ = સંજ્ઞી | = ચૌદ વિ = બે ઇન્દ્રિય | વિવી = પંચેન્દ્રિય | નિયતા = જીવસ્થાનકો ગાથાર્થ :- અહીં સૂક્ષ્મ-બાબર એ કેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી પંચેન્દ્રિય આ સાત અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ કુલ ચૌદ જીવસ્થાનકો જાણવાં. વેર વિવચન :- હવે ચૌદ જીવસ્થાનકો સમજાવે છે. સ્પર્શન-ચામડી એ એક જ ઇન્દ્રિય જે જીવોને છે તે એકેન્દ્રિય, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાય આ સર્વે જીવો એકેન્દ્રિય છે કારણકે તે જીવોને ફક્ત એક સ્પર્શનેન્દ્રિય જ છે. તે એકેન્દ્રિય જીવો બે પ્રકારે છે (૧) સૂક્ષ્મ અને (૨) બાદર૦ સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જે જીવો તે સૂક્ષ્મ, અને બાદરનામકર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy