SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ છે. અહીં ભવ્યમાર્ગણામાં ગાથા ૧૯ પ્રમાણે સર્વ ગુણઠાણાં કહ્યાં હોવાથી તેર-ચૌદમે પારિણામિકભાવના ભવ્યત્વ અને જીવત્વ એમ ૨ ભેદ લેવા જોઈએ. તો પણ મોક્ષ અત્યન્ત નજીક હોવાથી, અને નિયમો મુક્તિ થવાની જ હોવાથી હવે ભવ્યત્વનો વ્યવહાર થતો નથી. તેથી જ શાસ્ત્રોમાં કેવલીભગવાનને “નો, મળી તો ગમવા કહ્યું છે...તેનો આશ્રય લઈને : અહીં પણ ભવ્યત્વ લીધું નથી. તેથી ૧૩ ઉત્તરભેદ કહ્યા છે. સ્વીપ ટીકામાં કહ્યું છે કે “સોવિયોજિતિનોતુ નવત્વમેવેતિ, ભવ્યત્વ च प्रत्यासन्नसिद्धावस्थायामभावादधुनापि तदपगतप्रायत्वादिना केनचित् कारणेन શાસ્ત્રાન્તપુ નોર્તામતિ નામરત્રોચતે ” તેથી કુલ ઉત્તરભેદ ક્ષાયિકના ૯, ઔદયિકના ૩, અને પરિણામિકનો ૧ એમ ૧૩ ભેદ હોય છે. (૧૪) ચૌદમા ગુણહાણે ઔદયિકભાવમાં શુક્લલેશ્યા ઓછી કરવી. જેથી ક્ષાયિકના ૯, ઔદયિકના મનુષ્યગતિ અને અસિદ્ધત્વ એમ ૨, અને પારિણામિકનો ૧ એમ કુલ ૧૨ ઉત્તરભેદ સંભવે છે. તેનું ચિત્ર આ પ્રમાણે છે. ગુણસ્થાનક એક જીવ | સર્વ ક્ષાયોપ-| ઔદયિક પારિ ઓપશ.સાયિક | કુલ આશ્રયી | જીવ| શમિક શામિક મિથ્યાદૃષ્ટિ | ૩ | ૧૦ ૨૧ | ૩ | 0 | 0 | ૩૪ - ૩૧૦ | ૨૦ ૨ ૩૨ ૩ *૧૦/૧૨ ૨૦/૧૯ ૨ ૩૨/૩૩ અવિરત સભ્ય. દેશવિરતિ પ્રમત્તસયત ૩/૪ ૧૪ | ૧૫ | ૨ અપ્રમત્તસંયત ૧૪ ૧૨ | અપૂર્વકરણ ૧૩. ૧૦ અનિવૃત્તિકરણ ૪/૫ ૫ . ૧૩ સુમિપરાય ૪૫ ૫ ૫ ૧૩. ઉપશાનમોહ ૪૫ ૧૨ ક્ષીણમોહ સયોગીકેવળી અયોગીકેવલી કિવલી | ૩ | ૩ | ૯ | ૨ | ૧ | ૨ | ૯ | ૧૨ 1 *અવધિદર્શન, મિશ્ર ઉમેરો અને અજ્ઞાન દૂર કરો. સાસ્વાન | الا ان ابی » ] મિશ્ર ૨] | | ૫ | ૧૨ ૫ ૧૯ م اسم 1 ૧ ૧ ૩૫ પ ( ૩૪ ૧૩ [ ૧૭ ] ૨ / ૧ ૩૪ n ૩૩ [ ૩/૪ ૩૦. ] ૮ | ૨૭. ST ૧૦ ૨૮ ૨0 ||જ To To ૧૨ ابن ابی السا - ૧૨ To| | | ૧૯ ها اس ૧૩ ૨ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy