SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આ ૧૦માં એક કાયવધને બદલે બે કાયવધ લઇએ. તો ૧૧ બંધહેતુ થાય. બે કાયવધને બદલે એક જ કાયવધ ગણીએ પરંતુ અનંતાનુબંધી લઇએ તો પણ ૧૧ બંધહેતુ થાય. અથવા ભય ઉમેરીએ તો પણ ૧૧ જ બંધહેતુ થાય. અથવા જુગુપ્સા ઉમેરીએ તો પણ ૧૧ જ બંધહેતુ થાય. એમ ચાર રીતે ૧૧ બંધહેતુ થાય છે. તે બધાંનો પરસ્પર ગુણાકાર કરવાથી ભાંગા સમજાય છે. આ જ રીતે ૧૨-૧૩-૧૪-૧૫-૧૬-૧૭ અને વધુમાં વધુ ૧૮ બંધહેતું પહેલા ગુણઠાણે હોય છે. તેના ઉત્તરભાગા ઘણા થાય છે. તેની વધારે સ્પષ્ટ સમજ માટે ચિત્ર આ પ્રમાણે છે. TX | X | X મિથ્યાત્વ ગુણઠાણે બંધહેતુનું ચિત્ર નિ. બંધહેતુ સંખ્યા મિથ્યા અવિ-| કાય કષાય યુગલ વેદ | યોગ | ભય/જુગુ, કુલ | વ | રતિ | વધ ભાંગા ૧૦ ગુણાકાર ૪૪૨૪૩૪/૧૦= ૩૬૦૦૦ | કુલ ૩૬૦૦૦ બે કાયવધ સાથે ૧૧ ગુણાકાર |૫૪ ૫૪ ૧૫૪ [૪૪] ૨૪, ૩૪|૧૦= | | ૯૦૦૦૦ | એકકાય વધ |૧ |૧ અને અનંતાનુ.૧૧ ગુણાકાર પત્ર ૬૪ [૪૪] ૨૮|૩૪ ૧૩= એકકાય અને T૧ ૧ ભય સાથે | ૧૧ ગુણાકાર પs | x ૪૪ ૨૪ |3x/90 a 3500o| એકકાય અને ૧ /૧ જુગુપ્સા સાથે ૧૧ ગુણાકાર પx |પ૪ ૪x૨૪ ૩૪૧૦૪- | ૧૩૬૦૦૦ કુલ-૨૦૮૮૦૦ ૪૬૮૦૦ 3 . . . . . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy