SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ તેરમા સયોગી કેવલી ગુણઠાણે પૂર્વે કહેલા સાત બંધહેતુ હોય છે. પહેલો-છેલ્લો એમ બે મનયોગ, બે વચનયોગ, ઔદારિકદ્ધિક અને કાર્પણ કાયયોગ કુલ સાત યોગ એ જ સાત બંધહેતુ જાણવા. અયોગી ભગવાનું ચારે મૂલ બંધહેતુ રહિત હોવાથી એક પણ ઉત્તરહેતુ ત્યાં નથી. આ બધા ઉત્તરબંધહેતુઓ તે તે ગુણઠાણે વર્તતા સર્વજીવોને આશ્રયી કહ્યા છે. અથવા કાળભેદે એક જીવને આશ્રયી કહ્યા છે. નં. 1 ગુણસ્થાન મિથ્યાત્વ અવિરતિ કપાય યોગ | કુલ | ૧. મિથ્યાત્વ | ૫ | ૧૨ રપ૧૩ ૫૫ આહારદ્ધિક વિના. ૨. સાસ્વાદન | 0 | ૧૨ ૨૫ ૧૩ ૫૦ પાંચ મિથ્યાત્વ વિના. ૩. મિશ્ર ૦ | ૧૨ ૨૧|૧૦| ૪૩ |અનંતા. મિશ્રઢિક, કામણ વિશેષતા વિના. ૬.1પ્રમત્ત ૪. અવિરત સમ્યo. ૦ | ૧૨ ૨૧ | ૧૩, ૪૬ મિશ્રતિક-કાશ્મણ સહિત.. પ. દેશવિરતિ | 0 | ૧૧ ૧૭/૧૧ ૩૯ ત્રિસની અવિરતિ,અપ્રત્યા ઔ. મિશ્ર, કાર્મણ વિના ૦ | ૦ ૧૩] ૧૩] ૨૬ | અગિયાર અવિરતિ, ત્રીજો કષાય વિના, આહારક સહિત છે. અપ્રમત્ત | 0 | ૦ ૧૩૧ ૨૪ બે મિશ્ર વિના. ૮. અપૂર્વકરણ [ 0 | ૦ ૧૩ | | ૨૨ આહારક-વૈક્રિય વિના. ૯ અનિવૃત્તિ બાદર] ૦ | ૯ | ૧૬ |હાસ્યષટક વિના. ૧૦. સૂક્ષ્મસંપરાય | 0 | 0 | | ૯ | ૧૦ |ત્રણ વેદ અને સંજ્વલન | |ત્રિક વિના ૧૧. ઉપશાનમોહ | | | | ૯ |લોભ વિના ર.સીલમોહ | | | | | લોભ વિના ૧૩. સયોગ કેવલી | | | | | ૭ પૂર્વોક્ત સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy