________________
૧૬૭ = દસ,
| હેળોહેતુઓ. નવ નવ= નવ નવ.
૩ ગોfiમિ= પરંતુ અયોગીમાં સત્ત= સાત,
બંધહેતુ સંભવતા નથી. ગાથાર્થ- ૫૫, ૫૦, ૪૩, ૪૬, ૩૯, ૨૬, ૨૪, ૨૨, ૧૬, ૧૦, ૯, ૯, અને ૭ બંધહેતુઓ પહેલા ગુણઠાણાથી અનુક્રમે તેરમા સુધી હોય છે અને ચૌદમા અયોગી ગુણઠાણે કોઈ પણ બંધહેતુ હોતા નથી. પ૪ ૫
વિવેચન- પ+૧૨+૨૫+૧૫ એમ કુલ ૫૭ બંધહેતુઓ છે તે પ૭ બંધહેતુમાંથી પહેલા મિથ્યાત્વ ગુણઠાણે ૫૫, બીજા સાસ્વાદન ગુણઠાણે ૫૦, ત્રીજા મિશ્રગુણઠાણે ૪૩, ચોથા અવિરતિ ગુણઠાણે ૪૬, પાંચમા દેશવિરતિ ગુણઠાણે ૩૯, છઠ્ઠા પ્રમત્ત ગુણઠાણે ૨૬, સાતમા અપ્રમત્ત ગુણઠાણે ૨૪, આઠમા અપૂર્વકરણે ૨૨, નવમા અનિવૃત્તિ કરણે ૧૬, દસમા સૂક્ષ્મસંપાયે ૧૦, અગિયારમા ઉપશાન્તમોહે ૯, બારમા ક્ષીણમોહે ૯, અને તેરમા સયોગી કેવલી ગુણઠાણે ૭, બંધહેતું હોય છે. ચૌદમા અયોગી ગુણઠાણે એક પણ બંધહેતુ સંભવતા નથી. આ પ્રમાણે ચૌદે ગુણઠાણે બંધહેતુની સંખ્યા માત્ર કહી. હવે તે ક્યા કયા હોય ? અને કયા કયા ન હોય તે હવે પછીની ગાથામાં જણાવે જ છે. તેથી અહીં વધુ વિસ્તાર કરતા નથી. ૫૪ છે
पणपन्न मिच्छिहारग दुगूण सासाणि पन्न मिच्छिविणा। मीसदुगकम्मअण विणु तिचत्त मीसे अह छचत्ता॥५५॥ (पञ्चपञ्चाशमिथ्यात्वयाहारकद्विकोना:सास्वादनेपञ्चाशमिथ्यात्वेनविना, मिश्रद्विककार्मणानन्तैर्विना त्रिचत्वारिंशद् मिश्रेऽथ षट्चत्वारिंशत् ॥५५॥
શબ્દાર્થપાપન= પચાવન,
મીસ, -બે મિશ્રયોગ, કાર્પણ મિચ્છ= મિથ્યાત્વગુણઠાણે
અને અનંતાનુબંધી RT_= આહારદ્ધિક વિના, વિપુ= વિના, તિવત્ત= તેતાલીસ, સાક્ષણિક સાસ્વાદને,
મીસે ત્રીજે ગુણઠાણે, પન્ન= પચ્ચાસ,
- હવે, • ૪િ૪ વિ- પાંચ મિથ્યા વિના, ઝવત્તા બેંતાલીસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org