SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ઉપયોગ જ હોય છે. અહીં પણ અવધિદર્શનમાં ૪ જ્ઞાન અને ત્રણ દર્શન એમ જે સાત ઉપયોગ કહ્યા અને પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક ન ગણીને ત્રણ અજ્ઞાન ન કહ્યાં તે બહુશ્રતવાળા કેટલાક આચાર્યોની અપેક્ષાએ જાણવું. આ ગાથામાં કુલ ૧+૧૧=૧૨ માગણામાં ઉપયોગ કહ્યા. આ પ્રમાણે ૩૦મી ગાથામાં ૪, એકત્રીસમી ગાથામાં ૨૪, બત્રીસમી ગાથામાં ૧૬, તેત્રીસમી ગાથામાં ૬ અને ચોત્રીસમી ગાથામાં ૧૨ એમ કુલ ૬૨ માર્ગણામાં ઉપયોગ કહ્યા. ૩૪ બાસઠ માર્ગણાસ્થાનોમાં (૧) જીવસ્થાનક, (૨) ગુણસ્થાનક, (૩) યોગ, (૪) ઉપયોગ, (૫) લેસ્યા અને (૬) અલ્પબદુત્વ આ છ દ્વારોના વર્ણનનો પ્રસંગ ચાલે છે. છમાંથી ચાર દ્વારા અહીં પૂર્ણ થાય છે. આ ૬૨ માર્ગણાઓમાં મનયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ માર્ગણા આવે છે. આ ત્રણ માર્ગણામાં કેટલાક આચાર્યો જીવસ્થાનક, ગુણસ્થાનક આદિ આ ચાર દ્વાર કંઈક જાદી રીતે વિચારે છે તેથી તેઓના મત પ્રમાણે આ ત્રણ યોગમાર્ગણામાં જીવસ્થાનક આદિ દ્વારા કહે છે. दो तेर तेर बारस, मणे कमा अट्ठ दु चउ चउ वयणे । चउ दु पण तिन्नि काये, जिअगुणजोगुवओगन्ने ॥ ३५ ॥ (द्वौ त्रयोदश त्रयोदश द्वादश, मनसि क्रमादष्ट द्वौ चत्वारश्चत्वारो वचने। વત્વીરો ત પ ત્ર: વાવે, નવગુણોનોપયો II મળે છે રૂવ છે ) શબ્દાર્થ ર = બે. વેર = ચાર, તેર = તેર, ૩ = બે, તેર = તેર, પણ = પાંચ, વારસ = બાર, તિનિ = ત્રણ, મને = મનયોગમાં, #ાવે = કાયયોગમાં, મા = અનુક્રમે, નિમ = જીવસ્થાનક, અટ્ટ = આઠ, ગુણ = ગુણસ્થાનક, ડું = બે, ૨૩ = ચાર, ગોમા = યોગ, ૧૩ = ચાર, ૩૩ોન = ઉપયોગ, જય = વચનયોગમાં. | મને = અન્ય આચાર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy