SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ધસ્વામિત્વ નવમા દેવલોકથી રૈવેયક સુધીના દેવોના બંધનું ચિત્ર. નિ. ગુણસ્થાનક શાના દર્શ. વેદ મોહ આયુ નામ ગોત્ર અંત કુલ ઓધે | ૫ | | ૨૬ | ૧ | ૪૭ | ૨ | પ ૧ મિથ્યાત્વે ર સાસ્વાદને ૩ મિશ્ર ૪ અવિરતે ૧૯ | ૧ | ૩૩ | ૧ | ૫ | ૭૨ ૧ | ૪૬ અનુત્તરવિમાનવાસી દેવોના બંધનું ચિત્ર. ઓધે | પ | ૬ | ૨ | ૧૦ | ૧ |૩૩ | ૧ | ૫ | ૭૨ સમ્યત્વે | પ | ૬ | ૨ | ૧૯ / ૧ ૩૩ | ૧ | ૫ | ૭૨ આ પ્રમાણે દેવગતિમાં કુલ પાંચ પ્રકારનું બંધસ્વામિત્વ જાણવું. (૧) ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક દેવાનું, (૨) પહેલા બીજા દેવલોકના દેવોનું, (૩) સનસ્કુમારથી સહસાર સુધીના ૩ થી ૮ દેવલોકના દેવોનું, (૪) આનતાદિથી નવગ્રે વેયક સુધીના દેવોનું, અને (૫) અનુત્તરવિમાનવાસી દેવાનું બંધસ્વામિત્વ ભિન્ન ભિન્ન જાણવું. નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ એમ કુલ ચાર ગતિમાર્ગણાનું બંધસ્વામિત્વ અહીં સમાપ્ત થાય છે. હવે ઇન્દ્રિયમાર્ગણા અને કાયમાર્ગણા આ બન્નેનું બંધસ્વામિત્વ. સાથે સમજાવે છે. ઇન્દ્રિયમાર્ગણાના એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને પંચેન્દ્રિય એમ પાંચ ભેદ છે અને કાયમાર્ગણાના પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય, એમ કુલ છ ભેદ છે. બન્ને મળીને ૫ + ૬ = ૧૧ માર્ગણાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy