________________
ઉO
તૃતીય કર્મગ્રંથ જ બાંધતા નથી. માટે બીજા કર્મગ્રંથમાં ત્રીજે-ચોથે અને પાંચમે ગુણઠાણે જે ૭૪-૭૭-૬૭ બંધાય છે. એમાંથી પર્યાપ્ત તિર્યંચો આ ત્રણે ગુણઠાણે ૬૯-૭૦-૬૬ પ્રકૃતિઓ જ બાંધે છે. આ પર્યાપ્ત તિર્યંચાને પાંચ જ ગુણઠાણાં સંભવે છે. એટલે અહીં ગાથામાં પાંચ જ ગુણસ્થાનકનો બંધ કહેલ છે. ૯
પર્યાપ્ત તિર્યંચગતિના બંધસ્વામિત્વનું યત્ન
નં. ગુણસ્થાનક જ્ઞાના દર્શના વદ. મોહ | આયુ નામ ગોત્રઅંત કુલ | બંધને અયોગ્ય
[૪ ૬૪ Jર | ૫ |૧૧૭] 3 ૧ મિથ્યાત્વે | ૫ | | ર ) ર૬ [૪ ૬૪ | | |૧૧૭૩
ઓથે
ર સિાસ્વાદને | પ
પ૧
T
૫
ર | ૨૪
|
|૩ મિશ્ર
|
|
|
૧૦૧] ૩+૧૬=૧૯ | | ૧૦+=૫૧
|
|િઅવિરતે
૭૦ | પ૧–૧=પ૦
T ૫૦+૪=૫૪
૫ દેશવિરતે
૧૫ | |૩૧ | N | | ૫૦+૪=૫૪ | હવે મનુષ્યગતિ નામની ત્રીજમાર્ગણામાં બંધસ્વામિત્વ જણાવે છે - इय चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई । जिणइक्कारसहीणं, नवसउ अपजत्ततिरियनरा ॥ १०॥ (इति चतुर्गुणेष्वपि नराः परमयताः सजिनमोघो देशादिषु । जिनैकादशहीनं नवशतमपर्याप्ततिर्यड्नराः)
શબ્દાર્થ રૂ= આ પ્રમાણે, ૩/= ચારે ગુણસ્થાનકોમાં, વિંગ પણ, નર = મનુષ્યો, પરમ્= પરંતુ, નિયા= અવિરતિગુણઠાણાવાળા,
ના-તીર્થકર નામકર્મ સહિત, શું= ઓઘબંધ, સારું= દેશવિરતિ આદિ ગુણસ્થાનકોમાં, નિફિક્ષિીરસીક તીર્થંકર નામકર્માદિ ૧૧ વિના, નવસ૩= એકસો નવ પ્રકૃતિઓ, મMતિરિયનરી= અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યો બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org