SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઉO તૃતીય કર્મગ્રંથ જ બાંધતા નથી. માટે બીજા કર્મગ્રંથમાં ત્રીજે-ચોથે અને પાંચમે ગુણઠાણે જે ૭૪-૭૭-૬૭ બંધાય છે. એમાંથી પર્યાપ્ત તિર્યંચો આ ત્રણે ગુણઠાણે ૬૯-૭૦-૬૬ પ્રકૃતિઓ જ બાંધે છે. આ પર્યાપ્ત તિર્યંચાને પાંચ જ ગુણઠાણાં સંભવે છે. એટલે અહીં ગાથામાં પાંચ જ ગુણસ્થાનકનો બંધ કહેલ છે. ૯ પર્યાપ્ત તિર્યંચગતિના બંધસ્વામિત્વનું યત્ન નં. ગુણસ્થાનક જ્ઞાના દર્શના વદ. મોહ | આયુ નામ ગોત્રઅંત કુલ | બંધને અયોગ્ય [૪ ૬૪ Jર | ૫ |૧૧૭] 3 ૧ મિથ્યાત્વે | ૫ | | ર ) ર૬ [૪ ૬૪ | | |૧૧૭૩ ઓથે ર સિાસ્વાદને | પ પ૧ T ૫ ર | ૨૪ | |૩ મિશ્ર | | | ૧૦૧] ૩+૧૬=૧૯ | | ૧૦+=૫૧ | |િઅવિરતે ૭૦ | પ૧–૧=પ૦ T ૫૦+૪=૫૪ ૫ દેશવિરતે ૧૫ | |૩૧ | N | | ૫૦+૪=૫૪ | હવે મનુષ્યગતિ નામની ત્રીજમાર્ગણામાં બંધસ્વામિત્વ જણાવે છે - इय चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई । जिणइक्कारसहीणं, नवसउ अपजत्ततिरियनरा ॥ १०॥ (इति चतुर्गुणेष्वपि नराः परमयताः सजिनमोघो देशादिषु । जिनैकादशहीनं नवशतमपर्याप्ततिर्यड्नराः) શબ્દાર્થ રૂ= આ પ્રમાણે, ૩/= ચારે ગુણસ્થાનકોમાં, વિંગ પણ, નર = મનુષ્યો, પરમ્= પરંતુ, નિયા= અવિરતિગુણઠાણાવાળા, ના-તીર્થકર નામકર્મ સહિત, શું= ઓઘબંધ, સારું= દેશવિરતિ આદિ ગુણસ્થાનકોમાં, નિફિક્ષિીરસીક તીર્થંકર નામકર્માદિ ૧૧ વિના, નવસ૩= એકસો નવ પ્રકૃતિઓ, મMતિરિયનરી= અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યો બાંધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy