SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૨C દ્વિતીય કર્મગ્રંથ નવમું ગુણ શા. ) દ. વેદ. મોહ. આયુ. નામ. ગોત્ર. અંત. કુલ ! પ્રથમ ભાગે ! પ | બીજા ભાગે ! ૫ | ૪ | ૧ | ૪ | 0 | ૧ | ૧ | ૫ | ૨૧ ત્રીજા ભાગે | ૫ | ૪ ૧ | ચોથા ભાગે ! પ | ૪ | ૧ | ૨ | 0 | ૧ | ૧ | ૫ | ૧૯? | પાંચમાભાગે પ ] ૪] ૧ ૧ ૧ ૦ ૧ | ૧ | પ [૧૮] સંજવલન લોભનો પણ નવમા ગુણસ્થાનકના અંતે બંધવિચ્છેદ થવાથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉપરોક્ત ૧૮ માંથી લોભ વિના ૧૭ પ્રકૃતિ બંધાય છે. જે ૧૧ || હવે ૧૧-૧૨-૧૩ માં ગુણસ્થાનકે કેટલી બંધાય ? તે કહે છે. चउदंसणुच्चजसनाणविग्घदसगंति सोलसुच्छेओ । તિરું સાયવંથછે, નોનવંયંતતો છે ૨૨ . ( चतुर्दर्शनोच्चयशोज्ञानविघ्नदशकमिति षोडशोच्छेदः । त्रिषु सातबन्धच्छेदः सयोगिनि बन्धान्तोऽनन्तश्च ) શબ્દાર્થ= વડળ= ચક્ષુર્દશનાદિ ચાર દર્શન, કનૈ= ઉચ્ચગોત્ર, નસ= યશનામકર્મ, નાગ= જ્ઞાનાવરણીય પાંચ, વિસા = અને અંતરાય પાંચ એમ ૧૦, સૌનપુછે= સોળ પ્રકૃતિઓનો ઉચ્છેદ થાય છે. તિસુર ઉપશાન્તમોહાદિ ત્રણ ગુણસ્થાનકોમાં, સાવંધોઃ સાતાવેદનીયના બંધનો વિચ્છેદ થાય છે. નાળિ= સયોગિગુણઠાણે. વિંધંતુ= બંધનો અંત જે થાય છે તે કાંતો= અનંત છે. ગાથાર્થ- સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે ચક્ષુદર્શનાદિ ૪, દર્શના- વરણીય, ઉચ્ચ ગોત્ર, યશનામકર્મ, જ્ઞાનાવરણીય ૫. અંતરાય ૫. એમ કુલ ૧૬ નો બંધવિચ્છેદ થાય છે. તેથી અગિયાર-બાર-અને તેરમા ગુણસ્થાનકે એમ ત્રણ ગુણસ્થાનકોમાં ફક્ત એક સાતા વેદનીયનો બંધ થાય છે તેનો છેદ યોગિ ગુણાટાણાના અંતે થાય છે. આ થયેલો બંધનો અંત હેવ અનંતકાળ સુધી રહે છે. (કરીથી કમબંધ થતાં નથી) ૧ર In Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy