SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કર્મગ્રંથ આ ૧૬ પ્રકૃતિઓમાં નરકાયુષ્ય એ એક આયુષ્યકર્મની પ્રકૃતિ છે. નપુંસક વેદ અને મિથ્યાત્વાહનીય આ બે મોહનીયકર્મની છે. અને શેષ ૧૩ પ્રકૃતિઓ નામકર્મની છે. એટલે તે તે કર્મમાંથી તેટલી તેટલી બાદ કરતાં બાકી રહેલી કર્મપ્રકૃતિઓ બીજે ગુણસ્થાનકે બંધાય છે. ૩૮ ૫ | આયુષ્યની ૪ ને બદલે ૩ નામકર્મની ૬૭૩, ૧૩=૫૧ ૨ | ગોત્રકર્મની મોહનીયની ૨૬ ને બદલે૨૪ અંતરાયકર્મની ४० જ્ઞાનાવરણીયની દર્શનાવરણીયની વેદનીયકર્મની > નરક આદિ આ ૧૬ પ્રકૃતિઓનો બંધ મિથ્યાત્વના કારણે જ થાય છે. મિથ્યાત્વ પહેલે ગુણઠાણે જ છે. માટે આ ૧૬ નો બંધ પણ પહેલે જ થાય છે સાસ્વાદનાદિ અન્ય ગુણસ્થાનકોમાં આ પ્રકૃતિઓનો બંધ થતો નથી. વળી આ ૧૬ પ્રકૃતિઓ નરક-એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય યોગ્ય હોવાથી તથા અત્યન્ત અશુભ હોવાથી મિથ્યાર્દષ્ટિ જીવ જ બંધ કરે છે. તેથી શેષ ૧૦૧ પ્રકૃતિઓ સાસ્વાદને બંધાય છે. ૫ ૬૧=૧૦૧ હવે ત્રીજે ગુણસ્થાનકે કેટલી બંધાય ? તે સમજાવવા બીજા ગુણસ્થાનકે કઇ કઇ પ્રકૃતિઓનો બંધ અટકી જાય છે તે જણાવે છે તિર્યંચત્રિક (તિર્યંચગતિ-આનુપૂર્વી-આયુષ્ય), થીણદ્વિત્રિક (નિદ્રાનિદ્રા-પ્રચલાપ્રચલા-થીણā), દૌર્ભાગ્યત્રિક (દુર્ભાગ-અનાદેય અને અપયશ) એમ કુલ ૮ તથા, (બીજી ગાથાની સાથે સંબંધ ચાલુ છે) અહીં છેલ્લો ત્રિ શબ્દ ત્રણેમાં જોડવો. ॥ ૪॥ Jain Education International अणमज्झागि संघयणचड, निउज्जोअ कुखगइत्थिति । पणवीसंतो मीसे, चउसयरि दुआउयअबंधा ॥ ५ ॥ શબ્દાર્થ- અળ= અનંતાનુબંધી ચાર, માળિ= મધ્યનાં ચાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy