SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ દ્વિતીય કર્મગ્રંથ (संहननास्थिरसंस्थानषट्कागुरुलघुचतुष्कापर्याप्तम् । सातं वाऽसातं वा प्रत्येकोपाङ्गत्रिकसुस्वरनीचम्) શબ્દાર્થ પાલીઙ = પંચાસી પ્રકૃતિઓ, નોnિ = સયોગી ગુણઠાણે, મનોવુિરિ = અયોગી ગુણઠાણાના કિચરમ સમયે, તેવરફથતુi = દેવદ્રિક, ખગતિદ્ધિક અને ગંધદ્ધિક, કાલ = આઠ સ્પર્શ, વU = વર્ણ ૫, રસ = રસ ૫, તy = શરીર ૫, વંથળ = બંધન ૫, સંધાય૫ = સંઘાતન ૫, નિકળ = નિર્માણ, સંય = સંઘયણ ૬, થિર = અસ્થિર ષક, સંગછટ્સ = સંસ્થાન ૬, મુરદુર = અગુરુલઘુ ચતુષ્ક, અપઝાd = અપર્યાપ્ત, સાથે ૩ માર્યા વા = સાતા અથવા અસાતા, પરિતૃવંતિ = પ્રત્યેક ત્રિક તથા ઉપાંગત્રિક, સુસજ્યિ = સુસ્વર અને નીચગોત્ર. ગાથાર્થ= સયોગી ગુણઠાણે ૮૫ પ્રકૃતિઓની સત્તા હોય છે. તથા અયોગી ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી ૮૫ ની સત્તા હોય છે. ત્યાં વિચરમ સમયે દેવદ્ધિક, વિહાયોગતિદ્ધિક, ગંધઢિક, સ્પર્શ આઠ, વર્ણ પાંચ, રસ પાંચ, શરીર ૫, બંધન પાંચ, સંઘાતન પાંચ, નિર્માણનામકર્મ, સંઘયણ છે, અસ્થિર પક, સંસ્થાન છે, અગુરુલઘુ ચતુષ્ક, અપર્યાપ્ત નામકર્મ, સાતાઅસાતા બેમાંથી એક, પ્રત્યકત્રિક, ઉપાંગત્રિક, સુસ્વર, અને નીચગોત્ર. (એમ ૭ર પ્રકૃતિની સત્તાનો ક્ષય થવાથી ચૌદમાના ચરમસમયે ૧૩ પ્રકૃતિઓની સત્તા હોય છે) ૩૧-૩૨ | વિવેચન= ૩૦ મી ગાથાના અંતે કહ્યા મુજબ ચક્ષુદર્શનાવરણીયાદિ ૧૪ પ્રકૃતિઓની સત્તા બારમા ગુણઠાણાના અંતે વિચ્છેદ પામે છે તેથી તેરમા ગુણઠાણે તથા ચૌદમા ગુણઠાણે પણ (ચૌદમા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી) ૮૫ની જ સત્તા હોય છે. તે ચૌદમા ગુણઠાણાના દ્વિચરમ સમયે નીચે મુજબ ૭૨ પ્રકૃતિઓની સત્તાનો વિચ્છેદ થાય છે તેથી શેષ ૧૩ પ્રકૃતિઓની સત્તા ચૌદમાં ગુણઠાણાના ચરમ સમયે હોય છે. કિચરમ સમયે જે ૭૨ પ્રકૃતિઓની સત્તાનો વિચ્છેદ થાય છે તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy