SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કર્મગ્રંથ તેરમા ગુણઠાણાના અંતે ૨૯ નામકર્મની અને ૧ વેદનીયની એમ બન્ને મળીને ૩૦ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. જેથી ચૌદમે ગુણઠાણે ૧૨ નો ઉદય હોય છે. હવે તે ૨૯ નામકર્મની અને ૧ વેદનીયની કઇ કઇ તેરમાના અંતે ઉદયમાંથી જાય છે. તે ગ્રંથકારશ્રી ગણાવે છે- ઔદારિક દ્વિક, અસ્થિરદ્વિક, ખગતિદ્રિક, (ગાથામાંનો ટુ શબ્દ આ ત્રણેમાં જોડવો), પ્રત્યેકત્રિક (પ્રત્યેક-સ્થિર-શુભ), છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણનામકર્મ, તૈજસ, કાર્મણ, પ્રથમસંઘયણ, એમ સત્તાવીસ તથા વળી. ॥ ૨૧ ॥ ૧૧૦ दूसर सूसर साया - साएगयरं च तीस वुच्छेओ । बारस अजोगि सुभगा इज्ज जसन्नयरवेयणीयं ॥ २२ ॥ ( दुःस्वरसुस्वर सातासातैकतरं च त्रिंशद्व्युच्छेदः । द्वादशायोगिनि सुभगादेययशोन्यतरवेदनीयम्) દૂભરતુસર = દુઃસ્વર-સુસ્વર, સાયાસ યાં – સાતા શબ્દાર્થ અને અસાતા એ બેમાંથી એક, તીસવુછેમો ત્રીશપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. बारस = બાર પ્રકૃતિઓનો ઉદય, અખોળિ અયોગિગુણઠાણે સુમશાન = સૌભાગ્ય અને આદેય, નસ = બેમાંથી ગમે તે એક વેદનીય કર્મ. ગાથાર્થ- દુઃસ્વર, સુસ્વર, સાતા અને અસાતામાંથી એક, એમ ત્રીશ પ્રકૃતિઓનો (તેરમા ગુણઠાણના અંતે) ઉદયવિચ્છેદ થાય છે. જેથી અયોગિગુણઠાણે ૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે સૌભાગ્યઆદેય-યશનામકર્મ, બેમાંથી બાકી રહેલ એકવેદનીય તથા. ।। ૨૨।। યશનામકર્મ, અન્નયરવેચીઝં વિવેચન- ઉપરની ગાથામાં કહેલી ૨૭ તથા દુઃસ્વર, સુસ્વર એમ નામકર્મની ૨૯, સાતા-અસાતામાંથી એક વેદનીય એમ કુલ ૩૦ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ તેરમા ગુણઠાણાના અંતે થાય છે. કારણકે આ Jain Education International = = For Private & Personal Use Only = = www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy