SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન] ભટ્ટારક વિજ્યદાનસૂરિ ૩૯ પપ પં. ઉદયવર્ધનગણી. પ૬ ૫૦ સૌભાગ્યવર્ધનગણી. શીખવેશમાઢા-પુષિા – "सवत १६०९ वर्षे वैशाख बधवारे श्री गूज रसत्काहीशानक - नगरतटलिखित । प्रारभ्य श्री अमहिलबाटकाह्वयश्रीपत्त वगच्छा० श्रीश्री વિશ્વ૮ના પ્રારા સારવા-fiાસ્ટિવન-વિવાવા વારે-વા–ાત્રાજૂ-નાળારિપુ મુન્ના (ન્નારા) રુદિયાત્રામस्ताने श्रीबालीलाजि श्रीतेजमालाख्य भूपतौ विजयराज्ये तपागच्छाधिराज श्रीविजयदानसूरि शिरोमणा तत्रावसरे नारदीपुरीनगरे पादावधारिते आधारमहास्थाने चतुर्मासीकृत्य पण्डितश्रीउदयवर्घन वैशाखयदि ७ दिने संपूर्ण एतावन्त विहार कुर्वाणः १०५ गव्यूतપ્રHI: છેતુ શ્રીલંવાર ” (- શ્રી પ્રશસ્તિસંહ ભા. ૨, પ્ર.નં૪૦૩ પિપુકા) “શીલે દેશમાલા ની ભાવાર્થ =” તેમણે સં. ૧૬૦૮ના ફા૦ સુત્ર ૩ મહેસાણાથી વિહાર કરી ગુજરાત પાટણ, વીસનગર, મગરવાડા, નાંદોત્રા વગેરે તથા માલવણ આદિ તથા સિરોહી નાંદિયાતીર્થ, વીરવાડા આદિ તથા સીવેરા, માલસુ, નાણુ, મુચ્ચા, લહિડા, રાજા તેજમાલનું બાલી પરગણું થઈ નાડોલ, નાડલાઈમાં ભટ્ટાવિજયદાનસૂરિને વંદન કરી ૧૦૭ ગાઉના વિહાર કરી આહડ મહાનગર જઈ ત્યાં સં. ૧૬૦૦નું ચાતુર્માસ કર્યું. પછી વિહાર કરી સં૧૬૦૯ના વૈ૦ વ. ૭ ના રોજ મહેસાણા આવી સ્થિરતા કરી.” તેમણે આ રીતે સં. ૧૬૦૭ના વિહારમાં (જવા-આવવામાં) શીલપદેશમાલા” લખી. (– શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, પૃ. ૪૦૩ પ્રક. ૫૭, પૃહ ૨૪૯ છે.) (૫૭) ઉપાટ કુશલવર્ધનગણું –(સં. ૧૯૫૮ થી સં. ૧૭૧૧) ( – પ્રક. ૫૮-૫૯ નગવર્ધન શાખા) (૫૭) પં. કમલવિજયગણું –(સં. ૧૬૧૦ થી ૧૬૬૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy