SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ (૫૮) પં. શ્રીવિજયગણી. (૫૯) પં. રત્નવિજયગણ – સં. ૧૬૪૪ના ભાદરવા સુદિ પાંચમ ને શુક્રવારે “પ્રિયંકર નૃપકથા” લખી. (– શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨; પ્ર. નં. ૫૩૯, ૫૦ ૧૩૯) (૪) (૫૭) આ. વિજયદાનસૂરિ (૫૮) પં. જયહર્ષગણી. (૫૯) મુનિ પદ્ધવિજય નેંધ – હંસશાખામાં (૧) પં. વિવેકહંસ, (૨) પં. વિચાર હંસ, (૩) પં. બુદ્ધિહંસ, (૫૭) આ. વિજયદાનસૂરિ (૫) (૫૮) પં. વેલામુનિ – બીજું નામ મનસત્ય. તે સં૦ ૧૬૨૨ માં વિદ્યમાન હતા. (૫૭) આ. વિજ્યદાનસૂરિ (૬) (૫૮) પં. સાંગાણું. (૫૯) પં. હમીરગણી. (૬૦) મુનિ માણેકવિજ્ય સં. ૧૬૫૩ મહાહડાગરછમાં (૧૬) આ૦ કમલપ્રભસૂરિ સં. ૧૫૨૦ (૧૭) આ૦ ગુણકીર્તિસૂરિ (૧૮) આ ધર્મપ્રભસૂરિ સં. ૧૫ર૦ (૧૮) આ દયાનંદસૂરિ (૧૯) આ૦ ભાવચંદ્રસૂરિ (૨૦) આ૦ કર્મસાગરસૂરિ ૫૦ મનકચંદ્ર, (૨૧) આ૦ જ્ઞાનસાગરસૂરિ થયા. (– પ્રક. ૩૭, પૃ. ૬૮) સમકાલીન ગ્રંથકારો નાગેન્દ્રના ભટ્ટા, ગુણસાગરસૂરિ સં. ૧૫૨૨ સુધી વિદ્યમાન હતા. તેમની પાટે સં. ૧૫૧૨માં આ૦ ગુણભદ્ર થયા. (પ્રક. ૩૫, ૫૦ ૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy