SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આ. શ્રી વિજયદાનસૂરિ શિષ્યપરપરા ( પરિવાર ) આ॰ વિજયદાનસૂરિએ વિદ્વાન શિષ્યપરિવાર આપ્યા છે તે આ પ્રમાણે છે આણુંă વિમલસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા અને ૫૦ સંઘહષ ગણીના દીક્ષા– શિષ્ય હતા. તેમણે આશરે સં૦ ૧૫૮૦માં ‘વિક્રમરાસ રચ્યા છે. > ૫૮ ૫૦ રત્નસિ’હુગણી — તેમણે સં૰૧૫૮૭ થી ૧૬૨૨ના ગાળામાં (૧) • નમિભક્તામર – પ્રાણપ્રિયકાવ્ય’ શ્લા ૪૫ અને ‘ પાર્શ્વ કલ્યાણમદિર ’ સ્તાન્ન રચ્યાં છે. ૬૮ શ્રી (( - સંભવ છે કે તેમણે જ સાત અવાળું અનેવુ ” સ્નેાત્ર તેમજ સં૦ ૧૬૧૯માં અર્થ વાળું શ્રી વમાન જિનસ્તાત્ર” રચ્યું હાય. નામિત છ (૧) ૫૭ ૫૦ ધ સિ‘હુગણી — તેઓશ્રી -- (પ્રક૦ ૪૩, પૃ૦ ૭૪૯ ‘અનેકાસાહિત્ય ’ પ્રક૦ ૫૫, પૃ૦ ૫૧૦, ૫૫૩) પ૯ ૫ં પ્રીતિવિમલગણી – (૨) ૫૭ ભટ્ટા૰ વિજયદાનસૂરિ ૫૮ ઉપા॰ શ્રીકરણગણી – તેમનું બીજું નામ ઊપા॰ શ્રી કરણકુશલગણી પણ મળે છે. વાસ્તવમાં ભટ્ટા॰ હેવિમલસૂરિની પરંપરાના કુશલશાખાના મા॰ હાષિગણીની શિષ્ય હતા. અને ભટ્ટા॰ વિષયજ્ઞાનસૂરિના ઉપાધ્યાય હતા. પરંપરાના ૫૦...ની Jain Education International સંવેગી, ત્યાગી અને વિદ્વાન હતા. તેમણે ‘સમય ગાયમ મ કર પ્રમાદ” વાળી • ગૌતમસ્વામી સજ્ઝાય ’ છે, જે લેાકપ્રિય છે. ૫૯ ઋષિ જગમાલ -તેએ પ્રથમ ઉગ્ર સ્વભાવી હતા. તેમણે સ૦ ૧૬૩૦ માં મેરસદમાં પેટલાદના હાકેમને સમજાવી - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy