SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [૩૫ “ભણશાલી કપૂરે ભલી પરે, સંઘની સાનીધ કીધી, કાઠી લોકોને લાગે કરડે, સખર શાબાશી લીધી.' (– સં. ૧૭૭૦ “સિદ્ધાચલમંડન ઋષભદેવ સ્તવન' ઢાળઃ ૯). ચાલ ચાલ રે કુંવર ચાલ, તારી ચાલ ગમે રે. તારી0 તુજ દીઠડા વિના મીઠડા મારા પ્રાણ ભમે રે. માત્ર ચા૧ ખેળા માંહી પડતું મૂકે, રીસે દમે રે, રીસે માવડી વિના આવડ ખંધું; કાણુ ખમેરે. ખુ. મા. ૨” – ભ૦ પાર્શ્વનાથનું સ્તવન) “આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે, જલને જેગ જે નવી મળે, તો પાસેનું પરજાળે. કડવાં ફળ છે કોધનાં” (— ક્રોધની સજઝાય) “સૂકાં લાકડાં સારીખે, દુઃખદાયી એ ખોટે રે, ઉદયરત્ન કહે માનને, દેજે દેશવટે રે.” પ. (– માનની સજઝાય) મુખ મીઠે જૂઠે મનેજી, ફૂડ કપટને રે કેટ; જીભે તો જી જી કરે છે, ચિત્તમાં તાકે ચાટ રે, પ્રાણી મ કરીશ માયા લગાર. ૨. “આપ ગરજે આઘે પડેછે, પણ ન ધરે વિશ્વાસ; મન શું રાખે આંતરોજી, એ માયાને પાસરે. પ્રાણું..” ૩ (માયાની સઝાય) “તે તે દામ તણા લોભે કરી, ઉપર મણિધર થાયે મરી. તમે ” ૫ (– લેભની સજઝાય) “વહાલાં તે વહાલાં શું કરે, વહાલાં વળાવી વળશે, વહાલાં તે વનકેરાં લાકડાં, તે તે સાથે જ બળશે. એક રે દિવસ એવો આવશે.” (વૈરાગ્ય સજઝાય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy