SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ અઢસઠમું] પં. રૂપવિજ્યજી ગણી [ ૪૨૧ તેમની પુત્રી લક્ષ્મીબેન હતી. તેનું નગરશેઠ ચીમનલાલ લાલભાઈ સાથે લગ્ન થયું હતું. તે ઉદાર, ધર્મપ્રેમી, ચતુર, પુણ્યશાલિની અને પ્રભાવક હતી. સં. ૧૯૦માં અમદાવાદમાં નગરશેઠના વંડામાં શ્રમણ સંમેલન મળ્યું ત્યારે લક્ષ્મીબેને સાધુભક્તિનો મેટો લાભ લીધો હતો. તેને સાયનમાં નામે એક પુત્રી હતી. અને તેને પણ હંસા નામે પુત્રી હતી. શેઠાણી લક્ષ્મીબાઈએ બાબા સાહેબસિંહને ગોદ લીધા હતા. તેમને પ્રભાવતી નામે પત્ની છે. શેઠ ઉમાભાઈ તેમને શેઠ પન્નાલાલ નામે પુત્ર છે. જે પુણ્યવાન અને ભાવિક ધર્મપ્રેમી છે. તે વિવિધ ધર્માચાર્યોના પરિચયમાં આવ્યા છે. તે ભાવિક હોવાથી બધા ફિરકાના ધર્માચાર્યોને ધર્મગુરુ માને છે. શેઠ પન્નાલાલને અરવિંદભાઈ નામે પુત્ર છે. શ્રી અરવિંદભાઈ પણ ધર્મપ્રેમી–સમાજસેવી, ને રાષ્ટ્રપ્રેમી હોઈ નિખાલસતાભર્યા – સેવાના રંગે રંગાયેલા અને ધર્મનું કોઈ પણ કાર્ય કરવામાં સદાય તત્પર રહે છે. તેઓ ઘણું મેટી સંસ્થાઓમાં જવાબદારીભર્યા સ્થાન ધરાવે છે. વિક્રમશી ભાવસાર વિકમશી ટિમાણાને વતની હતા. તે ભાભીના મહેણાંથી શત્રુજય ઉપર ઘાટ કરાવવા તીર્થ ઉપર ગયો. તેણે વાઘણને મારી ઘંટ વગાડ્યો ને સૌને યાત્રા કરાવી. તેને પાળિયે કુમારપાલના મંદિર પાસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy