SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ શિષ્યો હતા. પં. મતિરને “યાત્રારાસ” પ્રચ્ચે છે. બીજા મુનિ રાયચંદજીની પ્રેરણાથી સં. ૧૮૨૫માં “દેવવિલાસરાસ” (મહ જીવનચરિત્ર) બન્યા છે. યાત્રાસંઘે – પં. દેવચંદ્રજી ગણના ઉપદેશથી ઘણું યાત્રાસંઘે નીકળ્યા હતા. ૧. સુરતના શા. કચરા કીકાએ સં. ૧૭૯૪માં સુરતથી વહાણ તથા રેલવે રસ્તે સંમેતશિખર તીર્થ યાત્રા સંઘ કાઢયો હતે. - ૨. સં. કચરા કાકા તથા રૂપચંદ શ્રીમાલીએ સં. ૧૮૦૪ના કા. સુ. ૧૩ને મંગળવારે સુરતથી જળમાર્ગો તથા સ્થળમાર્ગે શત્રુંજયતીર્થ યાત્રાસંઘ કાઢયો હતે. સંઘ સુરતથી ડમરી થઈ વહાણ દ્વારા ભાવનગર ગયે અને ત્યાં આશરે પખવાડિયું રોકાયો. આ સંઘમાં અંચલગચ્છના ભટ્ટા ઉદયસાગરસૂરિ, ખરતરગચ્છના ૫૦ દેવચંદ્રજી ગણી, મુનિ મતિરત્નગણી, તપાગચ્છના મહોયશોવિજ્યજી ગણીની યતિપરંપરાના ઉપા સુમતિવિજય ગણીના શિષ્ય ૫૦ ઉત્તમવિજય ગણું વગેરે સુરતથી સાથે આવ્યા હતા. તથા તપાગચ્છના યતિવર્ય પં. જિનવિજયજી ગણના શિષ્ય ૫૦ ઉત્તમવિજયજીગણ વગેરે તથા સંવેગી મુનિવરો તેમજ ભ, ઉદયસાગરસૂરિના સંવેગી પં. સોમવિજ્ય ગણી વગેરે ભાવનગર આવી સંઘમાં જોડાયા. સંઘ સં. ૧૮૦૪ના કાવ. ૧૩ના રોજ ભાવનગરથી પગરસ્તે ચાલ્યો. સંઘમાં પંદેવચંદ્ર ગણી અને ૫૦ ઉત્તમવિજય ગણી વ્યાખ્યાન આપતા હતા. સંઘે સં. ૧૮૯૪ના પિષ સુદિ ૧૫ ને સોમવારે શત્રુંજય તીર્થની યાત્રા કરી. ભટ્ટા ઉદયસાગર ગણીએ સં. ૧૮૦૪ના પેષ સુદિ ૧૫ની સવારે શત્રુજયતીર્થમાં “સ્નાત્રપંચાશિકા” રચી. તેમણે નીચે મુજબ રચેલા ગ્રંથોની માહિતી મળે છે – ૧ સં ૧૭૬ માં મુલતાનમાં ધ્યાનદીપિકા ચતુષ્પદી,” ૨ સં ૧૭૬૭માં બિકાનેરમાં દ્રવ્યપ્રકાશ,” ૩ સં. ૧૭૭૬માં મોટમાં “આગમસારોદ્ધાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy