________________
૩૫૪]
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
-
૬૭ ૫′૦ જવિજયગણી – તે સં૰૧૮૧ના ચૈ॰ સુ॰ ૧ના રાજ વિદ્યમાન હતા.
-
૬૮ ૫′૦ ચ‘દ્રવિજયગણી −તે ૫૦ નીતિવિજયના દીક્ષા શિષ્ય હતા. સં૦ ૧૮૬૫ના પ્રથમ જેઠ સુદિ ૩ના રાજ સેવાડી ગામમાં ગેાલવાડમાં વિદ્યમાન હતા.
આ વિજયદેવસૂરિના —
૬૪ મહા॰ લાવણ્યવિજયગણી ૬૫ ૫૦ મહિમાવિજય
૬૬ કવિ ૫૦ નિત્યવિજય.
૬૭ ૫.૦ ગ’વિજય – તેમણે સ′૦ ૧૭૭ના કા॰ સુ॰ ૧૩ ને શનિવારે માતરમાં ચામાસામાં ભ॰ વિજયક્ષમાસૂરિના રાજ્યમાં તેમના મોટા બંધુ ૫. દેવવિજયગણીથી અક્ષરજ્ઞાન પામી દાન પ્રબંધના આધારે ‘વીરસેન-કુસુમરાસ’ રચ્યા છે.
૧૦ શિષ્ય પરંપરા દશમી –
૬૧ આ॰ વિજયસિંહસૂરિ
૬૨ આ॰ વિજયપ્રભસૂરિ
૬૩ ૫′૦ ભાણુવિજયગણી
૬૪ મહા॰ લાવણ્યવિજયગણી
૬૫ ૫૦ મહિમાવિજયગણી
૬૬ પ નિત્ય ( નીતિ )વિજયગણી – તેમણે સ૦ ૧૭૪પના વે. • સુ. રને શુક્રવારે સુરત ખદરમાં સાધ્વી માણેકશ્રીજીની શિષ્યા સાધ્વી પ્રેમશ્રીની વિનંતીથી ‘નવસ્મરણના ટોા' લખાવ્યા.
૬૭ ૫૦ દેવવિજયગણી – તેઓ ભટ્ટા॰ વિજયક્ષમાસૂરિના મોટા ભાઈ હતા. તેમણે ૫૦ ગ‘વિજયજીને જ્ઞાન આપ્યું. તે સં૦ ૧૭૮૧માં ઘેાઘામાં વિદ્યમાન હતા.
Jain Education International
(પ્ર૪૦ ૩૮, પૃ૦ ૪, ૧૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org