SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહરિ [૩૫૫ ૬૮ પં. કપૂરવિજયગણું ૬૯ મુનિ ખીમાવિજય–તે સં. ૧૭૭૭માં સિદ્ધપુરમાં ચોમાસું હતા. સં. ૧૭૮૧માં તક્ષનગરમાં અને સં. ૧૭૮૩માં પાટણમાં ચોમાસું હતા. ૬૯ મુનિ ઋદ્ધિવિજયજી – તે મુનિ ખીમાવિજયજીના ગુરુભાઈ હતા, સં. ૧૭૭૬માં સાંતલપુરમાં હતા. ૧૧ શિષ્ય પરંપરા અગિયારમી – ૬૧ આ. વિજયસિંહસૂરિ દર આ. વિજયપ્રભસૂરિ ૬૩ પં. ભાણવિજયગણી – સંભવ છે કે તેમનું બીજું નામ ભાનુવિજય હેય. ૬૪ પં• જિનવિજ્યગણું – તેમણે સં. ૧૭ન્ના શ્રાવ વ૦ ૧૦ ને ગુરુવારે સુરતમાં “ધન્ના - શાલિભદ્રારાસ રચ્યો છે. ૧૨ શિષ્ય પરંપરા બારમી – ૬૧ આ. વિજયસિંહસૂરિ ૬ર આવિજયપ્રભસૂરિ ૬૩ પં. ભાણુવિજયગણું ૬૪ પં. રાજવિજયગણ – તે સં. ૧૭૮૨માં રાનેરમાં હતા. તેમણે ૧ મેતાર્થ મુનિ સક્ઝાય, ૨ કિમણુની પૂર્વભવની “વિચરતા ગામે ગામ.આ છે લાલ” એ સઝાય રચી છે ને તે બહુ લોકપ્રિય બની છે. ૧૩ શિષ્ય પરંપરા તેરમી ૬૧ આ. વિજયસિંહસૂરિ ૬૨ આ. વિજયપ્રભસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy