SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈઠમું ] આ વિજયદેવસૂરિ નગરશેઠ શાંતિદાસ ઝવેરી. શેઠ શાંતિદાસ મનિયા. સં૰ તેજપાલ પેારવાડ ( સિરાહી રાજ્યના મહામાત્ય) ધનજી સૂરા ( સૂરા રતના) નથમલજી ઉતવાલ. શેઠ સવા સેામજી. સઘવણ ફૂલાંખાઈ. જય મુહણેાત. (જાલેાર રાજ્યના મંત્રી ) – તેમની પરંપરા ૧ મંત્રી જય મુહણાત ૨.. [ ૩૧૭ ૩ રાવ શિએજી – એનાં શિવજી અને સિંહજિત્ એવાં ખીજા નામેા મળે છે. સ’૦ ૧૬૨૮. તેને ત્રણ પુત્રા હતા. ૧ આસ્થાન, ૨ સેાનિગ, ૩ અજ. ―――――― ૪ આસ્થાન – તેનું અશ્વત્થા એવું બીજું નામ હતું. તેને ૧ વ્યૂહડ, ૨ રાયમલ, ૩ ધાંધલ, ૪ ચામિગ વગેરે ૧૩ પુત્રા હતા. - ૫ રાયમલ – પિતાની પછી તે રાજા થયેા. તેનું બીજુ નામ રાવમલ હતું. તેને તેર પુત્રા હતા. Jain Education International ( – ટાડ રાજસ્થાન ) ૬ કુહુલ માહનસિંહ – પિતાની પછી કુહુલ રાજા બન્યા. સ ૧૩૫૭. મ ડાવરમાં ગાદી સ્થાપન કરી. તેના સૌથી નાના ભાઈ તપાગચ્છના જનાચાયના ઉપદેશથી જૈન ખચેા. તેના વશો મુહણાત (ગેાત્ર)ના ઓશવાલ જૈન કહેવાયા. (- ક્ષેમસિંહ મા॰ રાઠાડ, ૮ ઓશવાલ – વાના ઇતિહાસ' પૃ૦ ૧૬ ) ૭ થી ૨૨ મુહણાત. ૨૩ સૂજા મુહણાત. ૨૪ અચલિસ’હ મુહણાત – તે સુભટસેનથી ૧૭મી પેઢીએ થયા, ૨૫ જેસાજી મુહણાત – તેને બે પત્નીઓ હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy