________________
સાઈઠમુ ]
આ વિજયદેવસૂરિ
[ ૩૦૭
આ ઉત્સવમાં શા॰ ધનજીએ સર્વ સંઘને પહેરામણી તથા સંઘપૂજા કરી.
ખ'ને આચાર્યોએ સ૦ ૧૭૧૨માં અમદાવાદમાં ચાતુર્માસ કર્યું. અને આચાર્યા સ૦ ૧૭૧૩માં સેારડમાં પધાર્યા અને દીવદરના ભણશાળી રાયચંદ પ્રમુખ સઘ સાથે શત્રુંજયતીર્થની યાત્રા કરી અને સેારકીસધની વિનતીથી ચામાસા માટે ઉના પધાર્યા.
આ સમયે દીવમાં ફિરંગી હાકેમના હુકમથી દીવમાં સૌ ધર્મચાર્યને ઉપદેશ આપવાના પ્રતિબંધ ચાલુ હતા. આચાર્યાએ અમલદારાને ઉપદેશ દ્વારા સમજાવી દીવમાં સૌને ધર્મોપદેશ આપવાની છૂટ અપાવી.
અને આચાર્ચીએ સ ૧૭૧૩નું ચાતુર્માસ ઉનામાં કર્યું. સ્વર્ગ વાસ ભ॰ વિજયદેવસૂરિએ સ૦ ૧૭૧૩ના અષાડ સુદિ ૧૧ના રાજ પ્રાતઃકાળે ઉનામાં ભટ્ટા॰ વિજયપ્રભસૂરિ પાસે નિર્યામા કરી, આરાધના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
―
હવે આ વિજયપ્રભસૂરિ સઘનાયક બન્યા. સિરાહી – રાજ્યમાં એ વથી જન તિઓના વિહારના પ્રતિબંધ હતા. ભટ્ટા૦ વિજયપ્રભસૂરિ ગચ્છનાયક બન્યા તે જ ઉત્સવમાં આ વિહાર ઉપરના પ્રતિખંધ ઊઠી જવાના શુભ સમાચાર મળ્યા હતા.
-
ભટ્ટા॰ વિજયપ્રભસૂરિ સં૦ ૧૭૧૪માં દીવમાં શા નેમિદ્રાસના છ”રી પાળતા યાત્રાસંઘ સાથે શત્રુંજયતીર્થની યાત્રા માટે પધાર્યા. શા॰ મિદાસે આ સધમાં ૮૦૦૦ મહમ્મુદ્રિકા વાપરી હતી. ભટ્ટા॰ વિજયપ્રભસૂરિએ ત્યારથી સં ૧૭૧૪ થી ૧૭૨૩ એટલે ૧૦ વ સુધી ચાતુર્માસ કર્યા* હતાં.
સભવ છે કે, આ સમયે તપાગચ્છમાં બે શાખાએ બની હતી પરંતુ ભટ્ટા॰ વિજયદેવસૂરિએ સૌને પેાતાના જ માની કુનેહથી તથા સૌંપૂર્ણ શાંતિથી કામ લઈ સઘની એકતાને ટકાવી રાખી હતી, ભ વિજયપ્રભસૂરિ તેમની નીતિ પ્રમાણે જ સંઘની રક્ષા કરવા ઉત્સુક હતા; પરંતુ ચાર વર્ષીમાં જ ગુરુદેવ સ્વર્ગે ગયા. આથી તેમણે સેારઠમાં થાડાં વર્ષો પસાર કરી પછી જ ગુજરાત તરફ જવા ઉચિત ધાયુ... હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org