SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈઠમું] આ. વિજયદેવસૂરિ [૨૯૯ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સં. ૧૯૮૩નું ચાતુર્માસ જાહેરમાં કર્યું. ભટ્ટા. વિજયદેવસૂરિએ સં. ૧૬૮૪ના મહા સુદિ ૧૦ ને સેમવારે જાહેરમાં મંત્રી જયમલ મુણાતે કરેલ વંદના મહોત્સવમાં આવે વિજયસિંહસૂરિને ભટ્ટારક બનાવી પોતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા અને તેમને ગચ્છની અનુજ્ઞા આપી. એટલે ભવ્ય વિજયસિંહસૂરિને ગચ્છનાયક બનાવ્યા અને બંને આચાર્યોએ મેડતાના સં. શામકરણ માટે ભ૦ કુંથુનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (- પ્રા. જે. લેભા૦ ૨, ૯૦ નં૦ ૩૫૯, ૪૩૭) કમલદલની પ્રતિષ્ઠા – ભટ્ટા, વિજયદેવસૂરિ અને આ૦ વિજ્યસિંહસૂરિએ સં. ૧૬૮૫ના આસે વદિ ને ગુરુવારે સિરોહીમાં શા, પૂજા અને ઉછરંગના પુત્ર સંઘપતિ તેજપાલ પિરવાડના ભ૦ પાર્શ્વનાથના સમવસરણના કમલદલની પ્રતિષ્ઠા કરી અને સં૦ ૧૬૮૫માં સિરોહીમાં ચાતુર્માસ કર્યું. (– જેનયુગ – નવું વર્ષ ઃ ૩, અંક ત્રીજો) મેડતાના રાણી જગતસિંહે સં. ૧૬૮૬ના પેવ૮ ના રોજ ભટ્ટા. વિજયદેવસૂરિના ઉપદેશથી વરકોણ તીર્થના મેળામાં મહેસૂલ માફ કર્યું. ભટ્ટા. વિજયદેવસૂરિએ તથા વિજયસિંહસૂરિએ સં. ૧૬૯૬ના વૈ૦ સુત્ર ૮ના રોજ પાલીમાં મેડતામાં સુરાણું કર્મણ તથા તેની માતાની ભરાવેલ ભ૦ સુમતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (–પ્રાઃ જૈ લેભા૨, લે ૪૪૨) ભટ્ટા. વિજ્યદેવસૂરિએ સં. ૧૯૮૬માં સાદડીમાં ઉદયપુરના રાણા કર્ણસિંહની સભામાં ગીતાર્થોને મેકલી લોકાગચ્છવાળાઓને શાસ્ત્રમાં હરાવ્યા. (– પદાસર ભા. ૧, ૫૦ ૯૩) પાલી – સં. ૧૬૯૬ના વ૦ સુત્ર ૮ ને શનિવારે પુષ્ય નક્ષત્ર અને અતિપુષ્યોગમાં જોધપુરનરેશ ગજસિંહ, યુવરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy