SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] જૈન પર પરાને ઇતિહાસ [ પ્રકરણ ભટ્ટા॰ વિજયદેવસૂરિના આજ્ઞાવતી પ૦ જયવિજયગણીએ સ ૧૬૭૮માં માલપુરામાં ભ॰ ચંદ્રપ્રભની પ્રતિમાના પરિકરની અને સ ૧૬૯૦માં માલપુરામાં જગદ્ગુરુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ભટ્ટા૦ વિજયદેવસૂરિએ સ૦ ૧૬૭૯માં ખભાતથી શાંતિદાસ ઝવેરી ઉપર વાસક્ષેપ માકલી અમદાવાદમાં ૫૦ મુક્તિસાગરગણીને ઉપાધ્યાય અનાવ્યા. ભટ્ટા વિજયદેવસૂરિની આજ્ઞાથી ૫૦ જયસાગરગણીએ સં ૧૬૮૧ના પ્ર૦ ૨૦ ૧૦ ૫ ને ગુરુવારે જાલેારમાં શા॰ જેતા મણેાત આશવાલ જૈનની પત્ની જસમાદેના પુત્ર શા॰ જયમલ મુણેાત ( પત્ની સાદે)ની ભ॰ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (– પ્રા॰ જૈ લે॰ ભા ૨, લે૦ નં૦ ૩૫૮ ) ભટ્ટા॰ વિજયદેવસૂરિએ અને ભ વિજયાનંદસૂરિએ સ’૦ ૧૬૮૧ના ૨૦ ૩૦ સુ૦ ૯ ને વિયેાગમાં અમદાવાદમાં કાળુપુરના જૈન ઉપાશ્રયમાં તપાગચ્છના શ્રમણાનુ' સમ્મેલન કર્યું.. જો કે તે સમ્મેલન નિષ્ફળ નિવડયું પરંતુ ભટ્ટા॰ વિજયદેવસૂરિએ ત્યારે ઉપા॰ કનકવિજયને આચાર્ય બનાવવાની વાત મૂકી અને સૌની સમતિ લીધી. ભટ્ટા” વિજયદેવસૂરિએ સ૦ ૧૬૮૧ના વૈ૦ ૩૦ ૬ અથવા સં૰ ૧૬૮૨ના મ॰ સુ॰ ૬ ના રાજ ઇડરમાં શા॰ સહજૂએ કરેલા પઢવીમહાત્સવમાં ઉપા॰ કનવિજયગણીને આચાય બનાવી પેાતાના યુવરાજ તરીકે સ્થાપન કર્યા અને તેમનું નામ વિજયસિંહસૂરિ રાખવામાં આવ્યું. (– પટ્ટા॰ સભા. ૧, પૃ॰ ૯૩ ) ભટ્ટા॰ વિજયદેવસૂરિના સમયમાં મહા॰ વિવેકગણી અને મહા॰ મુક્તિસાગરગણી (ઉપા૦ રાજસાગરગણી )એ સં૦ ૧૬૮૨માં અમદાવાદના ખીખીપુરામાં શેઠ શાંતિદાસ ઝવેરીએ ભ॰ ચિંતામણિ પાર્શ્વનાથના વિશાળ અને ભવ્ય જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. ભટ્ટા વિજયદેવસૂરિ તથા આ॰ વિજયસિ‘હસૂરિએ સ’૦ ૧૬૮૩ ના અ૦ ૧૦ ૪ (જે ૧૦ ૪)ને ગુરુવારે જાલારમાં ભ૦ ધનાથની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy