SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈઠમું] આ. વિજયદેવસૂરિ ૨૯૩ લઈ આવ્યો હતો. તે સંઘે અહીં બંને આચાર્યોને વંદન કર્યું. બંને આચાર્યો સં. ૧૯૫૭માં અમદાવાદના અમીપુરમાં ચોમાસું કરવા પધાર્યા. ભ૦ વિજયદેવસૂરિએ ભવ વિજયસેનસૂરિની આજ્ઞાથી સં. ૧૬૬૬ના પિ૦ વ. ૮ ને ગુરુવારે અમદાવાદના શા. જયતમાએ બનાવેલ ભ. શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. (–પ્રા. લે. સં૦ ભા. ૨, લેટ નં. ૯૭) ભ૦ વિજ્યદેવસૂરિ તથા ઉપાટ લબ્ધિસાગરગણુએ સં. ૧૯૬૫માં મેડતા પાસે કેકીંદ ગામમાં ભ૦ આદિનાથ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. (– પ્રા. લે. સં૦ ભા૨, લેટ નં. ૩૭) આચાર્ય વિજયદેવસૂરિએ સં. ૧૬૫ત્ના માત્ર સુપ ને બુધવારે વીજાપુરના દોશી મેઘજી વગેરે બનાવેલ ચાવિશી જિનવિટાની પ્રતિષ્ઠા કરી. ( આ પટ વીજાપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં છે.) ભ, વિજયસેનસૂરિ અને મહા સેમવિજયગણી વગેરેએ સં. ૧૬૬રના વૈ૦ સુ. ૧૫ ને સોમવારે પાટણમાં દોશી શંકર વીશા પિરવાડની પત્ની વહાલીએ બનાવેલ ભ૦ હીરવિજયસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (– પ્રા. જે. લેભા૨, લે નં. ૫૧૧) ભ૦ વિજયદેવસૂરિએ સં. ૧૬૬૪ના ફા. સુ૮ ને શનિવારે પાટણમાં શ્રાવિકા વહાલીએ બનાવેલ ભવ્ય વિજયસેનસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (– પ્રા. . લે, ભા. ૨, લેટ નં. ૫૧) તપાગચ્છના ગીતાએ સં. ૧૬૬૪ના ફા૦ સુ૮ ને શનિવારે પાટણમાં શ્રાવિકા વહાલીએ બનાવેલ યુવરાજ આ વિજયદેવસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (- પ્રા. લે. ભા૨, લેટ નં૫૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy