SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવન ] ાજનગરના નગરશેઠે વશ [ ૨૧૫ રચનાર મહા॰ ભાવિવજયજી ગણીએ સંસ્કૃત ગદ્ય ટીકાની પ્રરિતમાં નાંધ્યું છે. તેમને સૌભાગ્યદેવી નામે પત્ની હતી. અને દોશી જયકરણ, ઢાણી કીકા અને દોશી કેશવ વગેરે પુત્રા હતા. w ૪ દોશી જયકરણ – તેમને દોશી કાનજી નામે પુત્ર હતા. આ પિતા–પુત્ર માટે ભાગે ખંભાત રહેતા હતા. તેમણે સં૦ ૧૯૯૪ના કા॰ સુ॰ ના રાજ ખંભાતમાં ૪૫ આગમાં મૂળ પંચાંગી સાથે લખાવ્યાં હતાં. ( – શ્રી પ્રશસ્તિસૌંગ્રહ ભા, ૨, પ્ર૦ નં૦ ૭૩૦, ૭૩૨) દોશી મનિયા શ્રીમાલીના વશ (નં૦૪) ૧ દો રંગા ૨ ઢા॰ લહુઆ ૩ દા૦ પનિયા ૪ દા૦ સમરદાસ ૫ દા॰ હીરજી – આપણે પહેલા વશમાં ( મનિયા વંશ ન ૧ માં) તેને દોશી પનિયાના પુત્ર બતાવ્યેા છે. પણ તે વાસ્તવમાં દોશી પનિયાના પૌત્ર હતા. પ્રતિમાલેખ મળે છે કે- “ શ્રીરંગા વીશાશ્રીમાલી, પત્ની કીખાટી, સુત લહુઆ, સુત પનિયા, સુત સમરા, સુત હીરજીએ સ૦ ૧૬૭૫ના મહા સુદ ૪ ને શનિવારે કુંભારિયામાં ભગ॰ નેમિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર કરાવી તેમાં આ॰ વિજયદેવસૂરિ તથા ૫૦ કુશલસાગરગણીના હાથે ભગ॰ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (-પ્રા॰ જ લે॰ સં॰ ભા॰ ૨, લે૦ નં૦ ૨૭૮ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy