________________
૫૮
સન્મતિ પ્રકરણ આપેલે છે. એ જિનદાસની નિશીથચૂર્ણિમાં સન્મતિ અને તેના કર્તા સિદ્ધસેનને લગતા ત્રણ ઉલ્લેખ આવે છે.
૪. જુઓ જૈન સાવ સં. પુ. પહેલું પ૦ ૫૦, પા. નદીચૂર્ણિમાં ७पायला ५8 प्रमाणे छ.. सकराजतो पंचसुवर्षशतेषु नंद्यध्ययनचर्णी समाप्ता इति पृ० ५०-५१. ..
५. दंसणगाही-दसणणाणप्पभावगाणि सत्थाणि सिद्धिविणिच्छयसंमतिमादि गेण्हतो असंथरमाणे जं अकप्पियं पडिसेवति जयणाते तत्थ सो सुद्धो अप्रायश्चित्ती भवतीत्यर्थः (निशीथचूणि लि० उद्देशक १, पत्र ८१, पृष्ठ १.) . .. . दंसणणाणे त्ति । अस्य व्याख्या-सुत्तत्थगतदुगाधा । दंसणप्पभावगाण सत्थाण सम्मदियादिसुतणाणे य जो विसारदो णिस्संकियसुत्तत्थो त्ति वुत्तं भवति सो य उत्तिमठ्ठपडिबन्नो, सो य जत्थ खेते ठिओ तत्थंतरा वा वेरज्ज मा तं सुत्तत्थं वोच्छिज्जतु त्ति अओ तग्गहणट्ठया पकप्पति वेरज्जविरुद्धसंकमणं काउं । । .
- निशीथचूणि लि० पृ० २३८ प्र०. --- अथवा तिसु आइल्लेसु णिव्वत्तणाधिकरणं, तत्थ ओरालिए एगिदियादिपंचविधं, जोणीपाहुडातिणा जहा सिद्धसेणायरिएण अस्सा पकता.
- निशीथचूणि उद्देश ४ (१६९-१.). -मुनि श्रील्याण विभयनी नोट ५० ११०, ५० १४. નિશીથચૂણિના ઉક્ત ત્રણ ઉલ્લેખ ઉપરાંત એક ખાસ મહત્ત્વનો ઉલ્લેખ જે સિદ્ધસેનના ઉપગાભેદવાદને લગત છે, તે દશાચૂર્ણિમાં છે. શાસ્ત્રમાં ત્રીજી દશામાં (ત્રીજા અધ્યયનમાં) ગુરુની આશાતનાઓમાં એક આ જાતની (अणुठ्ठियाइ कहे) माशातना यावे छ. ये माशातनाना स से छे है“ગુરુ જે પર્ષદા સામે વ્યાખ્યાન કરતા હોય, તે પર્ષદા ઊડ્યા પહેલાં જ કઈ શિષ્ય પર્ષદાની સામે એમ કહે કે- “ગુરુએ જે અમુક સૂત્રની અમુક વ્યાખ્યા કરી છે, તેની આ બીજી જ વ્યાખ્યા થાય છે; તેને આ બીજો જ અર્થ થાય છે,” અને એમ કહેવા વડે દોઢડાહ્યો શિષ્ય પર્ષદાને પોતાનું ડહાપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org