SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પાર સન્મતિ પ્રકરણ આ પાઠાંતર જે બાજુથી અધૂરું હોય તે બાજુએ કે બંને બાજુએ એની અપૂર્ણતાને સૂચક નાને ઠેશ મૂકવામાં આવ્યું છે. આ ગ્રંથમાં પાઠાંતર મૂકવા જાયેલી પદ્ધતિમાં અક્ષરલાઘવ કેટલું છે તે અભ્યાસીઓ પિતાની મેળે જ જોઈ શકશે. હવે તેની ઉપયોગિતા વિષે ડું લખીને આ વક્તવ્ય સમાપ્ત કરવાનું છે. એક જીર્ણ થયેલી વસ્તુને જોઈને તેને ખર અભ્યાસી તે વસ્તુના મૂળ સુધી પહોંચી શકે છે, તેમ અનેક પાઠાંતરેને અભ્યાસી એમાંથી ખરા મૂળપાઠને તારવી શકે છે, અને કયા કયા કારણે આવાં અનેક પાઠાંતરે થયાં છે તે પણ કળી શકે છે, અને લિપિ ઉપરથી તે તે એ દરેક પાઠાંતરની સાલ પણ કહી શકે છે. પાઠાંતરેની મોટામાં મોટી ઉપયોગિતા આ જ છે. બીજી ઉપયોગિતા પાઠાંતરે ઉપરથી ગ્રંથને ઈતિહાસ સમજ, ગ્રંથનો આશય કળો અને ગ્રંથ કે ગ્રંથકારનો ઈતિહાસને લગતી બીજી બીજી પરંપરા જાણવી એ છે. દા. ત. કેઈ ટિપણે મૂળ ગ્રંથમાં પેસી ગયું હોય એમ જણાય અને તેમાંથી કાંઈ પાઠાંતર નીપજે તે એ ઉપરથી એમ જણાય કે ગ્રંથ ઉપર ટિપ્પણ કરવા જેટલા સમર્થ એવા કેઈ આ ગ્રંથના અભ્યાસી થયા હશે. એ ઉપરાંત લિપિકારે કેટલા અજ્ઞાન હોય છે એ પણ પાઠાંતરે ઉપરથી સમજી શકાય છે; અને એક અક્ષર બીજા અક્ષરના રૂપમાં કેવી રીતે આવી જાય છે તે જાણવામાં એટલે લિપિનું પરિવર્તન સમજવામાં પણ પાઠાંતરે. કારણ છે. કેટલાંય પાઠાંતરે તે ગ્રંથકારના જ જમાનાથી ચાલ્યાં આવેલાં હોય છે, જેમકે ને બદલે સ્વપ, માવને બદલે સ્વભાવ, જતિને બદલે સંતિ, ર ાને બદલે જ, સામાવા ને બદલે અનુભવ, તેને બદલે પટેલ અને વર્તતે ને બદલે વર્તત. - આ પાઠાંતરે ઘણું કરીને વાંચનારાઓએ કે જેઓએ પિતાને હાથે ગ્રંથની પ્રતિ લખેલી હોય છે, કરેલાં હોય છે; કારણ કે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy