________________
૧. પ્રતિને પરિચય
પૂર નિરુપયેાગી હતા, એવા નકામા પાને પાઠાંતર તરીકે મૂકવાનું યોગ્ય ધાયુ" નથી. આવાં માત્ર શાબ્દિક પાઠાંતરો શબ્દપ્રધાન ગ્રંથમાં . કદાચ ઉપયોગી હાય, પણ આવા અથ પ્રધાનગ્રંથમાં એમને કશે જ ઉપયોગ જણાતા નથી. ભિન્ન શબ્દવાળા છતાં પણ અદૃષ્ટિએ કાઈ રીતે બધએસતા આવે એવા પાડે, અને જે પાઠે માત્ર શબ્દશુદ્ધ હતા તેમને પણ એટલા માટે મૂકયા છે કે, ગ્રંથમાં ફેરફાર કેમ થાય છે અને અશુદ્ધિ કેમ વધે છે એવુ પુરાવૃત્ત શોધનારને જ્ઞાન થાય. કાઈ જંગ્યાએ વિરાવસંવિવવતારેજ એ પાર્ટને બદલે વિાવર્ગનાવતારન એવુ પાઠાંતર મૂકવુ હોય તો વિશદના દકારની ઉપર જ કાંય આગળ પાછળ નહિ – અંક મૂકીને તે પાઠાંતરને અંક સાથે – વર્શનાવ – આટલા અક્ષરથી બતાવવામાં આવ્યું છે. આમાં પાઠાંતરનો અંશ 'સંવિવ તે બદલે ‘ વર્શન ' એટલા જ છતાં નીચે ટિપ્પણમાં – વર્ગનાવ – એમ વધારે મૂકવામાં આવ્યું છે. આ અંશને આદિ અને અન્ય અક્ષર મૂળપાઠને બરાબર મળતા છે તેા પણ એ એટલા માટે મૂકવામાં આવ્યા છે કે, .પાઠાંતરની શરૂઆત કયા અક્ષરથી થાય છે અને તેના અત કયાં આવે છે તે ખરાબર સમજાય.
*
1
Jain Education International
એતદ્દેશીય વિદ્વાનોએ સપાદિત કરેલાં પુસ્તકમાં આવી પદ્ધતિને બદલે ખીંછ પદ્ધતિને ઉપયોગ છે અને તે એ પ્રમાણે છે કે, જો તેઓને ઉપર્યુક્ત પાને બદલે ઉપયુક્ત પાઠાંતર મૂકવું હોય તે તે મૂળપાઠ ઉપર ગમે ત્યાં નિશાન મૂકીને એમ લખે કે વિાવવÁનાવતરન इति पुस्तके पाठः अथवा विशददर्शनावतारेण इति लिखित पुस्तके ITS: । ઉદાહરણ માટે જીએ સ્વાદવિમંગરી વૃ. ૨૨o અને ન્યાયવત્તિતાત્ત્વયં ટીકા રૃ. ૨૩૨ વગેરે. વિદેશીય ́પાદકા એવે સ્થળે એ રીતે જ પાઠાંતરે મૂકે છે. ફેર માત્ર એટલેા જ કે તેઓ જિંલિતપુસ્તજે પાઠ: કે પુખ્ત પાઠ: એવું લખતા નથી પણ નિશાન મૂળપાઠ ઉપર અવ્યવસ્થિત મૂકે છે અને તેને લીધે જ તેઓને પાઠાંતર માટે વધારે અક્ષર મૂકવા પડે છે. જીએ મધ્યમવૃત્તિ પુ. ૨૦૭૪ ટિ. ૫ વગેરે.
,
For Private & Personal Use Only
www.jainelibrary.org