SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિઓને પરિચય લખે છે. જ્યાં બે માત્રા હોય છે ત્યાં બે માત્રા સૂચક ચિહનને લહિયાઓ હસ્વ ઈ સમજી લે છે. જેમકે: વથાણા: (૧૦ ૬૦ ૬ પાટio)- આમાં થી પાસેને કાન ખરી રીતે સ્થાને કાને નથી પણ ય: ઉપરની માત્રા છે; છતાં લહિયે એને સ્થાને કાને સમજીને કેટલીક પ્રતિમાં શુદ્ધ વસ્થય લખવાને બદલે અશુદ્ધ એવું –સ્થાયી: લખે છે. એવી જ રીતે વિધિમુવેર શબ્દમાં વિની હસ્વ અને પડિમાત્રા સમજીને એટલે હસ્વ ને વૈ સમજીને વિધમુન ને બદલે વૈધિમુવેન લખે છે. આ શબદને વાંચનારે એ શબ્દની અંદરના fધ ને ધિ પૂર્વે વૈ હોવાથી ખોટ ધારી કાઢી નાંખે છે અને શેષ રહેલા વૈમુવ શબ્દમાં બરાબર શબ્દશુદ્ધિ કરવા વને રસ્થ કરે છે. આ રીતે લહિયાની એક ભૂલમાંથી વાંચનારે બીજી ભૂલ કરે છે અને એ રીતે વિધિમુન એ શબ્દ વૈમુર (૪૦ ૬૦ રૂરૂ રૂ પાઠાં) બની જાય છે. એ રીતે કેટલાય શબ્દો ફેરવાઈ ગયા છે. લહિયે અને ત, 7 અને રઅને સ્વ, મ અને સ, મ અને સ, fમ અને ર, ૩ અને ૪, હું અને , ત અને સૂ, ચૂ અને સૂ, ગ અને જ્ઞ, ૪ અને , 7 અને રત, અને ત, ચ અને ક્ષ, ૪ અને ત્ર, અને ત્ત, અને ચ, ૨ અને ૨, અને વગેરે અનેક અક્ષરમાં ભૂલ ખાઈને કાંઈનું કાંઈ લખી નાખે છે. માતાને બદલે માસના (૬૦ ૨૨૨) લખે છે, અનેક જગ્યાએ વૃત્તને બદલે વૃત લખે છે (૬૦ ૨૬ ૦–૧, ૪૬૬), સત ને બદલે ભ્રમથી સ્વત. લખે છે (ઉ. ૪૬૨), સુવ્યવેત ને બદલે મુક્ત, તુચુત, પુષ્ય લખે છે (૬૦ ર૭૬), કમર ને બદલે પ્રસવ લખે છે ( રૂરૂ ૦), વિષયને બદલે મિષા લખે છે (g૦ રૂદ્ર), વા ને બદલે અને વાને બદલે વ તે અનેક જગ્યાએ છે (૬૦ ૬, ૬ ૨૨૨), જીતીને બદલે ચાર્તસ્થ લખે છે (T૦ રૂ ૨૭). કેટલેક સ્થળે હું અને રૂની આકૃતિની સમાનતાને લીધે એ બેનો પૃથગ્લાવ થઈ શક્યો નથી એથી જ એ જ પાને છન્નતને બદલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy