SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ર સમતિ પ્રકરણ ફકત ચક્ષુદ્રિય પૂરતી છે એમ તું કહીશ; તે સામે અમે એમ કહી શકીશું કે એ પક્ષપાત શા માટે ? તેથી શ્રોત્ર આદિની પિઠે ચક્ષુની બાબતમાં દર્શનને વ્યવહાર ન માન. એટલે છેવટે તું અવગ્રહને દર્શન માનતાં ચક્ષુદર્શન ચક્ષુદર્શન આદિ કેમ ઘટાવીશ? કાં તે તારે ચક્ષુદર્શનની પિઠે શ્રેત્રદર્શન ઘાણદર્શન આદિ બીજી ઈદ્રિનાં દર્શને પણ માનવાં પડશે અને કાં તે ચક્ષુદર્શનની માન્યતા પણ જતી કરવી પડશે. એટલે એકંદર શાસ્ત્રમાં ચક્ષુદર્શન ચક્ષુદર્શન એવાં બે નામ છે તેની ઉપપત્તિ થવી તારે મને કણ છે. રિ૩-૨૪] સિદ્ધાંતીને ખુલાસોणाणं अप्पुढे अविसए य अत्थम्मि सदसणं होइ । मोत्तूण लिंगओ जं अणागयाईयविसएसु ॥२५ ।। અનાગત આદિ વિષયમાં લિગ – હેતુ બળથી જે જ્ઞાન થાય છે, તેને છોડીને અસ્પષ્ટ અને અવિષય એવા પદાર્થમાં થનારું જ્ઞાન તે દશન છે. [૨૫ . જે જ્ઞાન અને દર્શન ઉપયોગને પરસ્પર ભિન્ન ન માનવામાં આવે, તેમ જ મતિના અવગ્રહમાત્ર અંશને પણ દર્શન કહેવામાં ન આવે, તે પછી શાસ્ત્રમાં જે ચક્ષુદર્શન ચક્ષુદર્શન એવાં બે નામો ખાસ જુદા જુદા ઉપગઅર્થમાં વપરાતાં દેખાય છે, તેમની ઉપપત્તિ તમે શી રીતે કરવાના ? એ પ્રશ્નને ઉત્તર આપવા સિદ્ધાંતી પિતાને મત જાણું-- વતાં કહે છે કે, અલબત્ત જ્ઞાન અને દર્શન એ બે ભિન્ન ભિન્ન પ્રકારના ઉપયોગ નથી જ. તેમ જ મતિજ્ઞાનના પ્રાથમિક અવગ્રહમાત્ર અંશને પણ દર્શન કહેવું અને તે રીતે દર્શન શબ્દના પ્રયોગની સાર્થકતા. સિદ્ધ કરવી એ પણ બરાબર નથી. તેમ છતાં શાસ્ત્રમાં વપરાતા એ બને શબ્દોની અર્થમર્યાદા એવી છે કે જેથી બન્ને શબ્દના પ્રયોગની સાર્થકતા પણ સિદ્ધ થાય છે અને યુક્તિસિદ્ધ અભિન્ન ઉપગ માનવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy