SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ " દ્વિતીય કાંડ : ૫ - જોરાસારે છે જે મતિ, મારે જે મતિ, से तेगडेणं जाव णो तं समयं जाणति एवं जाव अहे सत्तमं । एवं सोहम्मकप्पं जाव. अच्चुयं गेविज्जगविमाणा • अणुत्तरविमाणा ईसीपब्भारं पूढवि परमाणुपोग्गलं दुपदेसियं खंधं जाव अणंतपदेसियं खंध" । – પ્રજ્ઞાવના ૩૦, , પૃષ્ઠ ૧૩૬ છે પ્રશ્ન – હે ભગવન! કેવલી આકાર હેતુ ઉપમા દષ્ટાંત વર્ણ સંસ્થાના પ્રમાણ અને પ્રત્યવતાર વડે આ રત્નપ્રભા પૃથ્વીને જે સમયે જાણે છે, તે સમયે જુએ છે ? અને જે સમયે જુએ છે, તે સમયે જાણે છે?” - “ઉત્તર – હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી.” જ પ્રશ્ન – હે ભગવન ! કેવલી આકાર વગેરે વડે આ રત્નપ્રભા. પૃથ્વીને જે સમયે જાણે છે, તે સમયે જતા નથી; અને જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી, તેનું શું કારણ?” “ઉત્તર – હે ગૌતમ ! તેનું જ્ઞાન સાકાર છે અને તેનું દર્શન અનાકાર છે. તેથી તેઓ જે સમયે જાણે છે, તે સમયે જોતા નથી; અને જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી. એ પ્રમાણે યાવત અધઃ સપ્તમી પૃથ્વી અને સૌધર્મ કલ્પથી યાવત ઈષત્રા ભાર પૃથ્વી અને પરમાણુ પુદ્ગલથી અનંતપ્રદેશિક રકંધ સુધી જાણવાને અને જેવાને ક્રમ સમજી લે.” ભગવતીસૂત્રના ૧૪ શતકના દશમા ઉદ્દેશમાં અને ૧૮ શતકના આઠમા ઉદ્દેશમાં આ જાતનાં અનેક સૂત્ર આવે છે.. સમાચન માટે સહવાદી પક્ષને ઉલ્લેખ – केवलणाणावरणक्खयजायं केवलं जहा णाणं। तह दंसणं पि जुज्जइ णियआवरणक्खयस्संते ।। ५ ।। भण्णइ खीणावरणे जह मइणाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ दंसणं नत्थिं ।। ६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy