SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સમતિ પ્રકરણ દર્શન અને જ્ઞાન એ બે ઉપયોગો નથી જુદા જુદા સમયમાં થનારા, કે નથી એક જ સમયમાં જુદા જુદા થનારા. [૩] સમાચના માટે આગમિક ક્રમવાદી પક્ષને ઉલ્લેખ – केई भणंति ‘जइया जाणइ तइया ण पासइ जिणो' त्ति । સુત્તમસંવમાં તિય રાસાયમી ૪ . તીર્થકરની આશાતનાથી ભય ખાનાર અને તેથી જ સૂત્રનું અવલંબન કરનાર કેટલાક આચાર્યો એમ કહે છે કે, સર્વજ્ઞ જ્યારે જાણે છે અર્થાત્ વિશેષ ગ્રહણ કરે છે, ત્યારે દર્શન એટલે સામાન્ય ગ્રહણ કરતા નથી. [૪] આ ગ્રંથકાર કેવળ ઉપગની બાબતમાં પિતાની પહેલાં પ્રચલિત બે પક્ષમાંથી અહીં પહેલાં ક્રમવાદ પક્ષને લે છે અને તે શું માને છે તે જણાવે છે. ક્રમવાદી કહે છે કે, વસ્તુસ્થિતિ જ એવી છે કે ચેતના સામાન્ય અને વિશેષનું ગ્રહણ એક સમયમાં કરી શકતી જ નથી. તેથી તે છાઘસ્થિક હોય કે નિરાવરણ, પણ તેના દર્શન અને જ્ઞાન એ બંને વ્યાપાર ક્રમવતી જ હોવાના. આમ કહેવામાં ક્રમવાદીને ખાસ ટેકે મૂત્રપાઠને છે. તેઓ સૂત્રના ઉપદેશક તીર્થકરોના મંતવ્યને લેપ થવાથી રખે તેમની આશાતના થાય એવા ભયથી સૂત્રને જે. ૫રંપરાગત શબ્દાર્થ ચાલ્યો આવે છે, તેના આધારે પિતાને પક્ષ મૂકે છે. પોતાના પક્ષની પુષ્ટિમાં તેઓ કેટલાંક સૂત્રે દર્શાવે છે જેમ કે – ___केवली णं भंते ! इमं रयणप्प पुढदि आगारेहि हेहि उवमाहिं विट्ठतेहिं वणेहिं संठाणेहिं पमाणेहि पडोयारेहिं जं समयं जाणति तं समयं पासइ ? जं समयं पासइ तं समयं जाणइ ?" નોરમા ! જો તિ સમા ” " से केपट्टेणं संते ! एवं वुच्चति - केवली णं इमं रयणप्पभं पुढवि आगाहिं जौं समयं जाणति नो तं समयं पासति ज समयं पासति नो તે સમથે નાગતિ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy