SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ २२६ તેા તે ખાળચરિત્રથી શરમાય નહીં. તે જ રીતે યુવક અને વૃદ્ધ અત્યંત ભિન્ન હાય, તા ભાવિ ઉમ્મર માટે ગુણાની સાધના પણ ન જ ઘટે (માટે તે અભિન્ન છે.) [૪૪] જાતિ, કુલ, રૂપ, લક્ષણ, નામ અને સબધ વડે એકરૂપ જણાયેલ અને ખાલ વગેરે દૃષ્ટ અવસ્થા વડે નાશ . પામેલ એવા તે પુરુષને જે પ્રકારના સબધ ઘટે છે; [૪૫] તથા એ અતીત દોષની જુગુપ્સા અને ભાવિ ગુણની પસંદગી વડે તે પુરુષના જે પ્રકારના સબધ ઘટે છે; અર્થાત્ જેમ પુરુષમાં ભેદાભેદના સબધ મધ બેસે છે, તેમ જીવમાં અધ, માક્ષ, સુખ અને દુઃખની ભાવના હાય છે. [૪૬] · અહીં પુરુષમાં ભેદાભેદ એ પ્રકારે સાધવામાં આવ્યા છે. પ્રથમને દાખલો લઈ એ. એમાં બાળક અને યુવક વચ્ચેના ભેદ સ્પષ્ટ છે. એ ભેદ છતાં જો ભૂત-બાહ્ય અને વર્તમાન–યૌવન વચ્ચે . એક તત્ત્વ ન હોય, અગર વત માન અને ભાવિ–વૃદ્ધત્વ વચ્ચે એક તત્ત્વ ન હોય, તે પ્રથમના દાષસ્મરણથી જવાનીમાં જે શરમ થાય છે તે, અને યુવાનીમાં ભાવિ સુખ માટે જે પ્રયત્ન દેખાય છે તે, કદી જ.ન ઘટે; તેથી પુરુષ એ ભેદાભેદ ઉભયરૂપ છે. જાતિ, કુલ, રૂપ, તલ આદિ લક્ષણ, નામ, અને ખીજા પુત્ર-પિતા આદિના સબંધે પુરુષને અભિન્નરૂપ સાખિત કરે છે; તે જ રીતે અલ્પ યૌવન આદિ અવસ્થાઓ જે એક પછી એક આવી આવીને ચાલી જાય છે, તે પુરુષને ભિન્નરૂપ સિદ્ધ કરે છે. માત્ર શરીરવતી જાતિ, કુલ તથા ખાલ્ય, યૌવન આદિ ભાવા જ પુરુષને ભિન્નાભિન્નરૂપ સિદ્ધ કરે છે એમ નથી; પણ કેટલાક આંતરિક ભાવા પણ પુરુષનું એવું સ્વરૂપ સિદ્ધ કરે છે. ભૂત દેાષાની ધૃણા અને ભાવિ ગુણાની સ્પૃહા એ આંતરિક ભાવા પશુ પુરુષનું ભિન્નાભિન્નરૂપ સાબિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy