SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ર સન્મતિ પ્રકરણ लोइयपरिच्छयसुहो निच्छयवयणपडिवत्तिमग्गो य । अह पण्णवणाविसउ त्ति तेण वीसत्थमुवणीओ।। २६ ।। ૧દષ્ટાંત એ લૌકિક – વ્યવહારજ્ઞ અને પરીક્ષક – શાસ્ત્રને સહેલાઈથી સમજાય તે નિશ્ચયકારી વચનના બોધને ઉપાય અને સ્થાપનાને વિષય છે, તેથી નિશકપણે અહી તે જે છે. [૨૬] - દષ્ટાંતમાં વ્યવહાર અને શાસ્ત્ર બન્નેમાં કુશલ જનેને સરળતાથી સમજાવવાનો ગુણ છે. તેનામાં સાયને નિશ્ચય કરવામાં ઉપયોગી થવાનું અર્થાત વ્યાપ્તિજ્ઞાન પ્રગટાવવાનું સામર્થ્ય છે અને તેના વિના - પક્ષની સ્થાપના નથી બનતી. તેથી જ નિઃસંકેચપણે અહીં રત્નાવલીનું દષ્ટાંત ગ્રંથકારે મૂકેલું છે. [૨૬] સાપેક્ષપણું ન હોય તે મિથ્યાદષ્ટિ જ છે, એ વસ્તુનું કેટલાક પ્રસિદ્ધ વાદો દ્વારા સ્પષ્ટીકરણ – इहरा समूहसिद्धो परिणामकओ व्व जो जहि अत्थो। તે તે ન જ તે તે વેવ વ ત્તિ નિયમેળ મિત્ત ર૭ | પ્રથમ કહ્યું તેથી ઊલટી રીતે માનીએ, એટલે કે અવયવી.. રૂપ અથવા પરિણામરૂપ જે કાય જે કારણમાં થાય છે તે કાય તે કારણરૂપ જ છે, અથવા તે કાર્ય કારણરૂપ જ નથી, અથવા કાય કારણ અભિન્ન જ છે, એમ જે એકાંતથી માનવું, તે મિથ્યાત્વ છે. [૨૭] જુદા જુદા નયવાદે જે સાપેક્ષ પ્રતિપાદન કરે, તો જ સમ્યગ્દષ્ટિ બને છે એમ રત્નાવલીના દષ્ટાંતથી કહેવામાં આવ્યું છે. એ જ કથનને ૧. સરખાવો ન્યાયસૂત્ર ૧,૧,૨૫. ૨. સરખાવો. સિદ્ધસેનીચ બત્રીશી પહેલી, શ્લોક ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy