SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ : જ ૧૯૭ જાય છે. તે જ એ રાશિ અનુક્રમે સંગ્રહપ્રસ્તાર અને વિશેષપ્રસ્તાર છે. શાસ્ત્રનાં વચના મુખ્યપણે એ એ જ રાશિમાં આવી જાય છે; કેમ કે, કેટલાંક સામાન્યએધક હાય છે અને કેટલાંક વિશેષમેધક હોય છે. એ ભય રાશિમાં સમાઈ જતાં બધાં શાસ્ત્રીય વચનેાની પ્રેરક દૃષ્ટિ પણ મુખ્યપણે એ છે : ૧. સામાન્ય વચનરાશિની પ્રેરક જે અભેદગામી દૃષ્ટિ, તે દ્રવ્યાસ્તિક નય; અને ર્. વિશેષ વચનરાશિની પ્રેરક જે ભેદગામી દૃષ્ટિ, તે પર્યાયાસ્તિક નય. આ એ નયેા જ સમગ્ર વિચાર અથવા વિચારજનિત સમગ્ર શાસ્ત્રવાકચના આધારભૂત હાવાથી, તેમને શાસ્ત્રના મૂળ વક્તા કહેલ છે. એ એ નયાનું નિરૂપણુ અને તેના સમન્વયમાં જ અનેકાંતવાદનું પવસાન હાવાથી, અનેકાંતવાદના નિરૂપણુ માટે પહેલાં આધારરૂપે એ બે નયાની જ ચર્ચા અહીં ઉપાડવામાં આવી છે. [૩] વ્યાસ્તિક નયના ભેદો दव्वट्टियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ । पडिरूवे पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ॥ ४ ॥ દ્રષ્યાસ્તિક નયની શુદ્ધ પ્રકૃતિ એ સંગ્રહની પ્રરૂપણાના વિષય છે; અને વસ્તુદીઠ થનાર શબ્દાનિશ્ચય એ તેા સગ્રહને વ્યવહાર છે. [૪] અહીં એ વાતા કહેવામાં આવી છે: ૧. દ્રવ્યાસ્તિકના ભેદો; અને ૨. તેમના પરસ્પર સબંધ. વૈગમને બાદ કરતાં બાકીના માંથી સંગ્રહ અને વ્યવહાર એ પહેલા એ નય દ્રવ્યાસ્તિક નયના ભેદા છે. જગત એ કાંઈ કાઈ પણ જાતના એકચ વિનાનું માત્ર છૂટા જરા પણુ ભેદને છૂટા આંકાડાતી પેઠે ભેદરૂપ નથી, તેમ જ સ્પર્શ ૧. પ્રસ્તુત ૪, ૫ અને ૬ ગાથા સાથે વિશેષાવશ્યક ભાષ્યની ૭૫મી ગાથા સરખાવાં. Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy