SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રણ કહે છે કે, આખાં કે એમણે દાષાની શાંતિના ઉપાયે જણાવતાં કહ્યું છે કે, “ જે જ્ઞાન અથવા આચારથી દાષા ટળે, તે તેની શાંતિના ઉપાયે છે. ×××(f) અધાવાના અને છૂટવાના પ્રકાર જણાવતાં તેઓ સંસારનાં અને મેક્ષની પ્રાપ્તિનાં નિમિત્તો સરખાં જ વત્તાં નથી. (૭) એમાં સન્મતિ ત્રીજું કાંડ ગા ૪૮-૪૯ ના જેવા જ બૌદ્ધ, સાંખ્ય અને કણાદ મતનો નિર્દેશ છે. (૧૨) એમાં સકલાદેશ અને વિકલાદેશ શબ્દો પણુ આવે છે જ. છે; આવીશમી દ્વાત્રિંશિકામાં પ્રમાણુની ચર્ચા શરૂ કરી છેવટે તેમાં પરાથૅનુમાનની જ ચર્ચા લખાવેલી છે. તેમાં જૈન દૃષ્ટિએ પક્ષ, સાજ્ય, હેતુ, દૃષ્ટાંત, હેત્વાભાસ વગેરેનાં લક્ષણ છે અને છેવટે તેમાં નયવાદ અને અનેકાંતવાદ વચ્ચેનું અંતર બહુ જ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. એ ગ્રંથ જૈનન્યાયના અભ્યાસ કરવા માટે રચાયે હાય એમ લાગે છે. એ ગ્રંથ ગૂજરાતી વિવેચન અને પ્રસ્તાવના સાથે જુદા પણ પ્રકાશિત ૭ થયેલા છે. એકદર લભ્ય બત્રીશીઓમાં અનેક સ્થળે એવા વિચારે છે કે જે સન્મતિક સાથે અરામર૩૮ મળે છે. ૧૯૩ ૩૭. જૈન સાહિત્યસ શોધક ખંડ ૩ અંક પહેલેા. ૩૮. 'દા. ત. :~ ખત્રીશી ૧, ૨૦ 3, ૬, ૨૮ ૧, ૨૯ અને ૧, ૨૭ સુખલાલ અને બેચરદાસ Jain Education International સન્મતિ 3, ૫૦ ૩, ૫૩ ૩, ૬૫ ૩, ૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy