SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ ૫. બત્રીશીઓને પરિચય સરખામણું અસ્થાને છે. એવી સરખામણ માટે યોગ્ય તે સમંતભદ્રનું સ્વયંભૂરોત્ર છે. સ્વયંભૂસ્તોત્રમાં કઈ એકની નહિ પણ એવાશે તીર્થકરોની સ્તુતિ છે, ત્યારે પ્રસ્તુત બત્રીશીપંચકમાં ફક્ત મહાવીરની સ્તુતિ છે. સ્વયંભૂસ્તોત્રમાં કુલ પદ્યો ૧૪૩ છે, ત્યારે પ્રસ્તુત બત્રીશીએનાં પા ૧૬૦ થાય છે. આટલા તફાવત ઉપરાંત બનેમાં અનેક પ્રકારનું અર્થસૂચક સામ્ય છે. તેમાં છંદ, ઉપક્રમ, ઉપસંહાર, કેટલાક ખાસ શબ્દો, શેલી, તેમજ વકલ્પના અને ઉપાદાનની બાબતનું સમાનપણું સરખામણી કરનારનું મુખ્યપણે ધ્યાન ખેંચે છે. જેમ સ્વયંભૂસ્તોત્રમાં અનેક છંદની પસંદગી છે, તેમજ બત્રીશીપંચકમાં પણ છે. સ્વયંભૂસ્તોત્રની શરૂઆત સ્વયંભૂ શબ્દથી થાય છે અને સમાપ્તિ (લે. ૧૦૨) શ્લેષમાં કર્તાના સમતભદ્ર નામ સાથે ૬. સમાન અર્થવાળાં પદ્ય – સ્વયંભૂસ્તોત્ર બત્રીશી जिनो जितक्षुल्लकवा दिशासनः ५ प्रपश्चितक्षुल्लकतर्कशासनैः। १,९ समन्तभद्रम् ૨૪૩ समन्तसक्षिगुणम् १, २ नैतत् समालीढपदं त्वदन्यैः । ४१ परैरनालीढपथस्त्वयोदितः १. १३ जिने त्वयि सुप्रसन्नमनसस्स्थिता त्वयि प्रसादोदयसोत्सवाः स्थिताः । - वयम् १२९ त्वदाश्रयकृतादरास्तु वयमद्य वीर સ્થિતી: ૨, ૨ मयापि भक्त्या परिणू यसेऽद्य । ३५ न केवलं श्राद्धतयैव नूयसे . १,४ वाक्सिंहनादैः ३८ સુfસના: 9ત: રૂ, રદ્દ સિંહનાદ શબ્દ બૌદ્ધપિટકમાંના મનિઝમનિકોયમાં સિંહનાદસુત્તમાં બહુ પહેલેથી પ્રસિદ્ધ છે અને અશ્વઘોષે પણ તેને લીધે છે. નrદ્ર સિંહનાદું ૦ ૧ ૦ ૮૪. ગીતા ૧, ૧૨ માં પણ એ શબ્દ છે પોમાં આવેલા સમાન શબ્દો स्वयम्भू સ્વયંભૂ ૧ બત્રીશી ૧, ૧ વસુવિ૬ , , ૩ ૫, ૫ इति निरुपम ૫, ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy