SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ - સન્મતિ પ્રકરણ જુદા પણ હોય. ગમે તેમ હો છતાં ઉપરની બધી હકીકત ઉપરથી એકંદરે અભયદેવને ઈતિહાસ આ પ્રમાણે ફલિત થાય છે. તેઓ ચંદ્રકુલીય અને ચંદ્રગછના પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. તેમને સમય વિક્રમની દશમી સદીને ઉત્તરાર્ધ અને અગિયારમી સદીના પૂર્વાર્ધ સુધીનો છે. તેમના વિદ્યા શિષ્યો અને દીક્ષા શિષ્યોને પરિવાર બહુ મેટો અને અનેક ભાગોમાં વહેચાયેલે હતો. એ પરિવારમાં ઘણું વિદ્વાન થઈ ગયા છે અને તેમાંના કેટલાકે રાજાઓ સમક્ષ સમાન પણ મેળવ્યું હતું. તેમની જાતિ કે માતાપિતા કે જન્મસ્થાન વિષે કશી જ જાણુ નથી, છતાં તેઓનું વિહારક્ષેત્ર રાજપુતાના અને ગુજરાત હતાં એમ માનવામાં પ્રબળ કારણે છે. સન્મતિતકની ટીકા ઉપરાંત તેમની બીજી કૃતિ હોવાનું કાંઈ પ્રમાણુ નથી. પ્રશસ્તિઓ પ્રમાણે શિષ્ય પરિવાર સિદ્ધસેની પ્રશસ્તિ માણિજ્યચકિની પ્રશસ્તિ પ્રભાચકની પ્રશસ્તિ ૧ અભયદેવ અભયદેવ અભયદેવ ૨ ધનેશ્વર જિનેશ્વર ધનેશ્વર ૩ અજિતસિંહ અજિતસેન અજિતસિંહ ૪ વર્ધમાન વર્ધમાન , વર્ધમાન ૫ દેવચંદ્ર શીલભદ્ર શીલભદ્ર ભરતેશ્વર શ્રીચંદ્ર પૂર્ણભદ્ર જિનેશ્વર ૬ ચંદ્રપ્રભ ૭ ભદ્રેશ્વર ૮ અજિતસિંહ વૈરસ્વામી ભરતેશ્વર ચંદ્ર જિનભદ્ર નેમિચંદ્ર ધમષ પ્રભાચંદ્ર પવાદેવ ૯ દેવપ્રભ ૧૦ સિદ્ધસેનસૂરિ સાગરેંદુ સર્વદેવ માણકચચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy