SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. મૂળકારને પરિચય ૧૨૯ ૧૧૪ આચારાંગ અને ૧૧૫સૂત્રકૃતાંગ સૂત્રની ટીકામાં તથા વાદિવેતાળ શાંતિસૂરિએ પિતાની પ્રસિદ્ધ કૃતિ ૧૧૧વરૂ૪ ટીકામાં સન્મતિનાં ઘણું પદ્યો સંવાદરૂપે ટાંકેલાં છે. વાદિદેવસૂરિના સ્થા દ્વારા માં તો સન્મતિની ટીકાને વનિ જ્યાં ત્યાં દેખાય છે; અને તેમના પ્રમાણુનિરૂપણના અનેક આધારેમાં એક ખાસ આધાર ન્યાયાવતાર પણ છે, એટલું જ નહિ પણ વાદિદેવ પિતે પિતાની રચનાના મૂળ આધાર તરીકે આ૦ સિદ્ધસેનને રત્નાકરને આરંભમાં જ ૧૧જણાવે છે. ૧૧૪. આચારાંગસૂત્રની ટીકા પૃત્ર ૧ માં દ્રવ્યાનુયોગ તરીકે પૂર્વે અને સમતિ આદિને સાથે ઉલ્લેખ કરેલો છે; તથા ૫૦ ૨૪૯ માં સન્મતિને દશનપ્રભાવક ગ્રંથ :તરીકે ઉલ્લેખ છે. તે બંને પાઠ ક્રમશઃ આ પ્રમાણે છે. “નિયા: પૂર્વાળિ સમાવિવાર” | નવમવિ સમાલિમ..” પૃ. ૮૦, ૮૫, ૧૪૭ અને ૧૭૧માં અનુક્રમે પહેલા અને ત્રીજા કાંડની ગાથાઓ ટાંકેલી છે. પૃ૦ ૨૩૧ અને ૨૫૦ માં બીજી અને આઠમી બત્રીસીનાં પદ્યો ટાંકેલાં છે. ૧૧૫. સૂત્રકૃતાંગસૂત્રની ટીકામાં પૂ૦ ૨૧૧ માં સન્મતિના પહેલા અને ત્રીજા કાંડની ગાથાઓ ટાંકેલી છે ઈત્યાદિ. ૧૧૬. પાઈઅ ટીકા પૃ. ૨૧માં સન્મતિના પહેલા કાંડની ત્રીજી તથા છઠ્ઠી ગાથા - તથા ૨ મંદાતિ:” કહીને ઉદ્ધરેલી છે અને પૃ ૬૭માં ત્રીજા કાંડની ૪૭મી ગાથા ઉદ્ધરેલી છે. ૧૧૭. શ્રીfસનરમદ્રમુવ. પ્રસિદ્ધી: ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । . येषां विमृश्य सततं विविधान् निबन्धान શા વિર્ષતિ તનપ્રતિમાડપિ માદ | ૮ | પૃ. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy