SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩]... હસ્તલિખિત પ્રતિમાં નથી; ન જ હોય તે સ્વાભાવિક છે. અર્થાત ત આવૃત્તિમાં અહીં અનવધાન થયું છે. ટીકામાં પણ સમગ્ર પ્રતિઓની વાચના મુજબ અમે સ્વીકારેલા મૌલિક ક્રમ પ્રમાણે જ આ સૂત્રોની વ્યાખ્યા છે. વળી, વિશેષમાં ૩ આવૃત્તિમાં ઉપર જણાવેલા ઉ&મથી આવેલા ૧૨૮૯મા સૂત્રના પ્રારંભમાં આવતી તસT i તણાઈ ત્તિ પુછ રોયના ! (પૃ. ૩૦૭, ૫. ૬) આટલો સૂત્રપાઠ પડી ગયો છે. મ આવૃત્તિમાં પણ અહીં સમિતિની આવૃત્તિ પ્રમાણે તો ઉ&મ અને ન છે જ. ઉપરાંત, તેમાં ૧૨૯૩ મા સૂત્રના પ્રારંભમાં આવેલો સાપડઝાઈ આટલો પાઠ પડી જવાથી ૧૨૯૨ અને ૧૨૯૩ આ બે સૂત્રના બદલે સાવ ખોટી રજૂઆત રૂપે એક સૂત્ર બની ગયું છે, તે આ પ્રમાણે વંતિસાદ ઝmત્ત પુછ | નોનચા.. મ આવૃત્તિના આ ખોટા પાઠના બદલે તેના પહેલાંની પ્રકાશિત આવૃત્તિઓમાં છપાયેલ અને સમગ્ર સૂત્રપ્રતિઓમાં નિરપવાદરૂપે વિદ્યમાન સૂત્રપાઠને અમે અમારી વાચનામાં આ પ્રમાણે સ્વીકાર્યો છે–૧૨૯૨. પુર્વ તો મન્નત્તY/ ૧૨૯૩. સવારથsષત્તg of૦ પુછી જોયાઅહીં વિજ્ઞ વાચકો સમજી શકશે કે શાસ્ત્રકાર સ્થવિર ભગવતે જે સમાધાન સકાયિક પર્યાપ્ત માટે કર્યું છે તે સમાધાનને મ આવૃત્તિનો પાઠ અપર્યાપ્ત ત્રસકાયના સંબંધમાં લઈ જાય છે, અર્થાત્ અપર્યાપ્ત ત્રસકાયની ઉત્કૃષ્ટી કાયસ્થિતિ સાગરોપમપૃથત્વની છે તેમ જણાવે છે. પ્રસ્તુત ૧૨૯૨-૯૩ મા સૂત્રના સંબંધમાં સુન્નામેના સંપાદકજીએ પં. ભગવાનદાસજીની ઉક્ત ખલનાને તો તેમની મૂળ વાચનામાં કાયમ રાખી છે જ, ઉપરાંત, આ કંડિકામાં જણાવેલી પાંચ સૂત્રોનો ઉત્ક્રમ અને મ આવૃત્તિના જેવો જ સુત્તામાં છે. વિશેષમાં અહીં પણ એક સ્થાનમાં સુત્તા ના સંપાદકજીએ સ્વેચ્છાએ ખોટો પાઠ ઊમેર્યો છે, તે આ પ્રમાણે–સ તથા તદનુસારે મ આવૃત્તિમાં ૧૨૮૯ મા સત્રના પ્રારંભનો તergy i મંતે! તયાણા ત્તિપુછ | રોયમાં! આટલો સૂત્રપાઠ પડી ગયેલો છે. અહીં સુરાજના સંપાદકને કંઈક ઘટે છે તેમ જણાતાં તેમણે પોતાની રવેચ્છાએ જ પ્રસ્તુત પાઠના બદલે તw of ને તે મ૦ ૩૦ સે. આટલો અશાસ્ત્રીય ખોટો પાઠ ઉમેરી દીધો છે. સરવાળે કહેવાનું એટલું જ કેસ આવૃત્તિમાં અને તદનુસારે મ આવૃત્તિમાં આ કંડિકામાં જણાવેલ પાંચ સૂત્રોનો ઉત્ક્રમ છે તેવો જ ઉ&મ સુ આવૃત્તિમાં પણ છે, જે તત્રસ્થ સૂત્ર સંબંધને તોડી નાખે છે અને જે સમગ્ર હસ્તલિખિત સૂત્રપ્રતિઓમાં નથી, તેમ જ મ આવૃત્તિમાં ૧૨૯૩ મા સૂત્રનો આદિ ભાગ પડી ગયો છે (જે ત આવૃત્તિમાં છે), તેવી જ રીતે સુરામેની આવૃત્તિમાં પણ પડી ગયો છે, જે સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં છે. તેમ જ ૧૨૮૯ મા સૂત્રના પ્રારંભને સૂત્રપાઠ, જે સમિતિની આવૃત્તિમાં તથા તદનુસારે મ આવૃત્તિમાં પડી ગયો છે તેના બદલે કુત્તામાં સ્વેચ્છાએ રચીને ગોઠવી દીધેલો અશાસ્ત્રીય ખોટો પાઠ છે જે સમગ્ર હસ્તલિખિત સૂત્રપ્રતિમાં નથી. ઘ, મ તથા જીિ આવૃત્તિમાં આ કંડિકામાં જણાવેલા સૂત્રપાઠો અમારી વાચના જેવા જ મૌલિક છે. ૭૨. ૬૩૫ મા સૂત્રના અંતમાં આવેલા સવવજ્ઞતિ (પૃ. ૧૬૯, ૫૦ ૬) શબ્દ પછી મ અને તદનુસારે સુ આવૃત્તિમાં અવેના ૩વવનંતિ આટલો સૂત્રપાઠ વધારે છે. આ વધારાનો સૂત્રપાઠ અમને કોઈ પણ સૂત્રપ્રતિમાં મળ્યો નથી, તેમ જ અદ્યાવધિ પ્રકાશિત શેષ આવૃત્તિઓમાં પણ નથી. અહીં ટીકાકારે વ્યાખ્યામાં વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે નાના : લખ્યું છે તેના આધારે, અથવા તો ટીકાની વ્યાખ્યાને અનુસરીને, કોઈક પ્રતિમાં કોઈએ મૂલ વાચનામાં પ્રસ્તુત પાઠ ઉમેર્યો હોય તેવી પ્રતિના આધારે, પ્રસ્તુત વધારાનો પાઠ મ આવૃત્તિમાં મૂળમાં આવ્યો હોય તેમ લાગે છે. ૭૩. ૧૯૩મા પૃષ્ઠની ૨૧ મી પંક્તિમાં આવેલા વિશેષાહિયારું (સૂ૦ ૭૭૭) આ સૂત્રપદ ૫.પ્ર. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy