SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૨].. અને મજાકારંજ્ઞHTTrvi આ બે સૂત્રપદોનું અનુસંધાન પોલ પદની સાથે છે, તે ટીકાની વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ થાય છે. આમ છતાં સુ આવૃત્તિમાં પ્રસ્તુત બે સૂત્રપદોને કોઈપણ આધાર વિના સ્વેચ્છાએ બદલીને માફકનાપાડ્યું અને માતારૂઝમાનાછું આવાં બે ખોટાં સૂત્રપદો મૂળ વાચનામાં સ્વીકાર્યો છે. ઉપર જણાવેલા સૂત્રપાઠમાં માસારૂં શબ્દ છે તેના વિશેષણરૂપે આ બે સૂત્રપદોને માનીને, સૂત્રકારના હાર્દને સમજયા વિના જ, સુસ્તાનમાં આ બે સૂત્રપદોની ષષ્ઠીના બદલે પ્રથમ વિભક્તિ કરી હોય તેમ લાગે છે. અહીં મુત્તાના સંપાદકજીએ ૧૮૧૭માં સૂત્રના પ્રસ્તુત સૂત્રપાઠના માત્ર એક જ શબ્દ પછી શરૂ થતા ૧૮૧૮ મા સૂત્રનો તે િ મતે ! પોણાત્રા સારૂઝHIT Bસાફ્રઝમા ય (પૃ૦ ૩૯૬) આ સૂત્રપાઠ જે મુત્તા મે માં પણ છે જ, વાસ્તવિક શોધક દૃષ્ટિથી જોયો-વિચાર્યો હોત તો પણ તેઓ ખોટો પાઠ બનાવતાં કદાચ અચકાત. ૬૮. ૧૨૧૭મા સૂત્રમાં આવેલા જોય ! તોવા તિ, વ , વ મિ કા હોન્ના, વો, ફોનને મામિળવોદિયTT૦ gવં દેવ શા (૨ ૧૨૧૬ [૧]) તહેવું માનવં જાવ રાહિં, દાગ્નિ હોના ત્રસ્ત્રા દો, આ સૂત્રપાઠમાં પ્રથમ આવેલું છfમ સૂત્રપદ રસ તથા મ આવૃત્તિમાં પડી ગયું છે અર્થાત પ્રારંભ પાઠ આ બે આવૃત્તિમાં આવી છે–ો મા રોણુ વા તિ, વા ૨૩મુ ના હોગા; જ્યારે સુ આવૃત્તિમાં અહીં જોયા ! gaifસ ના વો; વાતિકુ વા ૨૩વા ના ! આવો સ્વેચ્છાએ સુધારેલો પાઠ છે. અહિં પ્રસ્તુતમાં પ્રતિપાદિત વ્યક્તવ્યના સ્પષ્ટીકરણ માટે ઉપર નોંધેલા સૂત્રપાઠના ઉત્તરભાગના મર્મનો વિચાર કરવામાં આવ્યો હોત તો પણ પ્રત્યંતર જોવાની જિજ્ઞાસા થાત અને વાસ્તવિક પાઠ મેળવી શકાત. ૬૯. ૨૮૩ માં પૃષ્ટમાં આવેલું ૧૧૮૧ મું સૂત્ર , આવૃત્તિમાં અનવધાનથી પડી ગયું છે. પ્રસ્તુત સૂત્ર સમગ્ર પ્રતિઓ અને પ્રકાશિત આવૃત્તિઓમાં છે. ૭૦. ૪૬૪માં સૂત્રની બીજી કંડિકાનો પુર્વે ૩ોતોપણ વિા gવં મનમgઘોસોજાનg વિ. નવાં સોલોëિળg tવ અસુરકુમારે તિg વાળવદg (પૃ. ૧૪૩) આ સૂત્રપાઠ અમને સમગ્ર સૂત્રપ્રતિઓએ આપ્યો છે. આ પાઠમાં જે લખાણ મોટા અક્ષરોમાં મૂક્યું છે, તેના સ્થાનમાં મ આવૃત્તિમાં નવરં સદા વડદાવgિ આવો ભ્રામક અને ખોટો પાઠ છે. સુ આવૃત્તિમાં સમગ્ર પ્રતિઓમાં મળતા મૌલિક પાઠ પ્રમાણે છપાયેલા ત આવૃત્તિના પાઠથી વિરુદ્ધ જઈને મ આવૃત્તિના ખોટા પાઠનું અનુકરણ કેમ થયું? તે સમજી શકાતું નથી. પ્રસ્તુત સ્થાનમાં ઘ, સ અને શિ આવૃત્તિમાં અમારી વાચના જેવો જ પાઠ છે; જ્યારે મ આવૃત્તિમાં પ્રસ્તુત સ્થાનમાં તો મ આવૃત્તિ જેવો જ પાઠ છે, પણ તે પાઠ (એટલે નવરં સદાને દાળદિg ) પૂર્ણ થયા પછી તરત જ આવતો, સમગ્ર સૂત્રાશે અને મુદિત આવૃત્તિઓને ઘઉં જાવ ળિયકુ (સૂ૦ ૪૬૫) આ પાઠ છે, તેના બદલે ન આવૃત્તિમાં gવું નહીં નેરુયા ત અસુરના નવ નિયમ છે આવો અનુપયોગી વધારે પાઠ છે. આ કારણે અહીં અમે મુત્તામેના પાઠનું મ આવૃત્તિ સાથે સા જણાવ્યું. ૭૧. પૃ. ૩૦૬ માં આવેલા ૧૨૮૫ માં સૂત્ર પછી ત આવૃત્તિમાં ૧૨૮૯ થી ૧૨૯૩ સુધીનાં સૂત્રો (પૃ. ૩૭, પં. ૬ થી ૧૪) છે. અને ત્યાર પછી ૧૨૮૬, ૧૨૮૭ અને ૧૨૮૮ મું સૂત્ર અને તેના પછી ૧૨૯૪ મું સૂત્ર છે. અર્થાત અમારી વાચનાના ૧૨૮૫થી ૧૨૯૪ સુધીનાં ક્રમિક સૂત્રોનો જ આવૃત્તિની વાચનામાં આ પ્રમાણે ઉત્ક્રમ છે–૧૨૮૫–૧૨૮૯-૧૨૯૦-૧૨૦૧૧૨૯૨-૧૨૯૩-૧૨૮૬-૧૨૮૭-૧૨૮૮-૧૨૯૪. અભ્યાસી વાચકો અહીં સહજ સમજી શકે તેમ છે કે તે આવૃત્તિમાં છપાયેલો આ ઉત્ક્રમ તદ્દન અશાસ્ત્રીય છે. આવો ઉત્ક્રમ પ્રજ્ઞાપના સૂત્રની કોઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy