SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૯૪]... પછી અને મિતવત્તા સૂત્રપદના પહેલાં મેં અને તદનુસારે સુ આવૃત્તિમાં વહૃદયાદ્ આટલો સૂત્રપાઠ વધારે છે, જે અમને કોઈ સૂત્રપ્રતિમાં નથી મળ્યો, અને આ એ સિવાય પ્રકાશિત કોઈ પણ આવૃત્તિમાં નથી. અહીં ટીકામાં મૂળ પાનું પ્રતીક છે તેમાં પણ અમે સ્વીકારેલા પાઠના જેવો જ સૂત્રપાઠ છે (ટીકા, પત્ર ૨૩૧ ૬). ૭૪, ૧૪૪૧ મા ત્રમાં આવેલો વવ [ ઝે] ન ત્તિ પુછાણ્ મળિયાર (૫૦ ૩૨૪) આ સૂત્રપાઠ અમને માત્ર ં॰ સંજ્ઞક પ્રતિએ આપ્યો છે, તેમાં પણ ને અક્ષર નથી. આ સ્થાનમાં અન્ય પ્રતિઓના પાઠભેદો અમે નીચે ટિપ્પણીમાં આપ્યા છે, તેમાં મુ॰ સંજ્ઞક આદર્શનો એટલે સ આવૃત્તિનો જે પાઠ નાંખ્યો છે તે અનવધાનથી મ આવૃત્તિનો અપાઈ ગયો છે. અહીં મ આવૃત્તિનો પાર્ડ [ડવવનરૂ] પુજ્જા મળિયા આવો છે, જે અમે પ્રથમ ભાગના શુદ્ધિપત્રકમાં જણાવ્યો છે. અરતુ. પ્રસ્તુત સ્થાનમાં મ આવૃત્તિનો વવએના પુચ્છા મળિયા પાઠ અમને કોઈ પણ સૂત્રપ્રતિમાં નથી મળ્યો. અહીં સુ આવૃત્તિમાં મ આવૃત્તિ જેવો જ પાડે છે. મૈં અને ૧ આવૃત્તિમાં પ્રસ્તુત સ્થાનમાં અનુક્રમે આ પ્રમાણે પાઠ છે—વવષર્ પુચ્છા મળિયા અને સવવનંતિ પુચ્છા મળિયા. ચિ આવૃત્તિમાં તો પ્રસ્તુત ૧૪૪૧ મા અને તેના પછીના ૧૪૪૨મા સૂત્રનો પાઠ અનવધાનથી પડી ગયો છે, જુઓ શિલાગમગત પ્ર॰ શિલાફલક ૧૮૮-ર, પંક્તિ બીજી. ૭૫. ૧૫૮૦ મા સૂત્રમાં આવેલો નીવ-ળે મેળેનુ માળિયવં આ પ્રાચીનતમ પ્રતિઓનો સૂત્રપાઠ સંગત અને પ્રામાણિક છે. હૈં અને મેં આત્તિમાં પણ અહીં જણાવેલી જ પાડે છે. આ પાઠના બદલે અમને પ્રત્યંતરોમાં નવા નેથમેરેનું માળિચન્ના આવો અશુદ્ધ પાઠે મળ્યો છે, જે અમે ટિપ્પણીમાં નોંધ્યો છે. સ અને શિ આવૃત્તિમાં પ્રસ્તુત ટિપ્પણીમાં આપેલો જ પાઠ મૂળ વાચનામાં છે, જ્યારે મેં અને સુ આવૃત્તિમાં અહીં નીવનેશ્યમેવેન માનિતન્ના આવો ખોટો પાડે છે, જે કોઈ પણ સૂત્રપ્રતિમાં નથી. ૭૬. ૯૨૧[૧] સૂત્રમાં આવેલો અર્તેવાં છઠ્ઠો વો પંચમવાવલુપ્પળો આ સૂત્રપાદ અમને સમગ્ર સૂત્રપ્રતિઓમાં મળ્યો છે. ધ, મૈં અને શૅિ આવૃત્તિમાં પણ અહીં આ પ્રમાણે જ પાડે છે. સ આવૃત્તિમાં આ પાઠમાંનું પૈનમવાડુળો સૂત્રપદ અનવધાનથી પડી ગયું છે; જ્યારે મેં અને તદનુસારી સુ આવૃત્તિમાં આ સ્થાનમાં આ પ્રમાણે પદવિપર્યાસ છે - अहवणं पंचमवग्गपडुप्पन्नो છઠ્ઠો વો, જે કોઈ પણ સૂત્રપ્રતિમાં નથી. ૭૭, ૧૮૦૫ મા સૂત્રમાં આવેલું મિાિયત્તાર્ (૫૦ ૩૯૪, ૫૦ ૯) આ સૂત્રપ૬ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ૧, ૩૬ અને ૬ આવૃત્તિમાં પણ આ સ્થાનમાં આવો જ પાઠ છે. અહીં ટીકાની મુદ્રિત આવૃત્તિમાં આ પ્રમાણે વ્યાખ્યા છે — ‘ મિલ્શિયત્તા ’મિથ્યાनमभिध्या, अभिलाष इत्यर्थः, अभिध्या सञ्जाता येष्विति अभिध्यातास्ता र कादिदर्शनादितप्रत्ययः, तद्भावस्तत्ता तया, किमुक्तं भवति १ ये गृहीता आहारतया पुद्गला न ते तृप्तिहेतवोऽभूवन्निति ન પુનત્તમરુવળીયÕન નમસ્તે । (ટીકા, પત્ર ૫૦૪, પૃષ્ઠિ ૨). ટીકાના આ પાઠમાં મોટા અક્ષરમાં મૂકેલા પાઠના આધારે મ આવૃત્તિમાં મૂળ પાઠમાં પ્રસ્તુત સૂત્ર આ પ્રમાણે આપ્યું છે — (ન)મિક્ષિયત્તા; ત્યાર પછીની ચિ આવૃત્તિમાં પ્રસ્તુત સૂત્રપદ આ પ્રમાણે છેમ(ત્ર૦ મળ)મિશ્ચિચત્તાર, અર્થાત્ પં. શ્રી ભગવાનદાસજીએ જે પાને પોતાના સંશોધનરૂપે ( ) આવા કોઇકમાં મૂક્યો તે પાને શિલાગમમાં પ્રત્યંતરના પાઠભેદરૂપે મૂકવામાં આવ્યો, જે સમગ્ર ૯. ટીકાની મુદ્રિત આવૃત્તિમાં વૃત્તિ પાઠ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy