SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૭]... પાઠ સ્વીકારાયો છે. ખંભાત અને જેસલમેરના ભંડારની ટીકાની તાડપત્રીય પ્રતિઓમાં ટીકાપાઠનું ઉક્ત અવતરણ આ પ્રમાણે છે–ત્રામિળિગોહિયાળીનું સુચનાળી, ય, જે સમગ્ર સૂત્રપ્રતિઓના શુદ્ધ પાઠને સંવાદી છે. મ, શિ અને સુ આવૃત્તિમાં જ આવૃત્તિના ખોટા પાઠનું અહીં અનુકરણ જ છે. ૯. ૪૩૬ મા પૃષ્ઠની પહેલી પંક્તિના પ્રારંભમાં આવેલા સંજ્ઞાળા (સૂ૦ ૨૧૨૯ [૧]) સૂત્રપદના બદલે ન આવૃત્તિમાં મવેગનુ પાઠ છે. સ આવૃત્તિમાં પ્રકાશિત થયેલી ટીકામાં પણ આ સૂત્રપદની અથાતir: આવી વ્યાખ્યા છે. પણ એક તો અમે મૂળ વાચનામાં રવીકારેલો પ્રસ્તુત પાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે, તે ઉપરાંત ખંભાત-જેસલમેરના ભંડારની તાડપત્રીય પ્રતિઓ સહિત અમે જોયેલી ૧૬ મા-૧૭મા શતકની કાગળ ઉપર લખાયેલી ટીકાની પ્રતિઓમાં પણ આ સ્થાનની વ્યાખ્યામાં કથા પાઠ જ છે, આથી અમે મૂળમાં રાખેલો પાઠ પ્રમાણભૂત માન્યો છે. આ સ્થાનમાં ધ અને મ આવૃત્તિમાં અમે સ્વીકારેલા પાઠ જેવો જ પાઠ છે; જ્યારે મ, શિ અને સુ આવૃત્તિમાં ન આવૃત્તિના પાઠનું જ અનુકરણ છે. ૧૦. ૨૧૭૫ મું સૂત્ર પૂર્ણ થયા પછી (પૃ. ૪૪૫) આવૃત્તિમાં આ પ્રમાણે વધારે પાઠ છે—તથ સિદ્ધો મવતિ ! આ પાઠ અમે ટિપ્પણીમાં નોંધ્યો છે, જુઓ પૃ. ૪૪૫, ટિ. ૬. અમને આ વધારાને પાઠ કોઈ પણ સૂત્રપ્રતિએ આપ્યો નથી, અને તેની ઉપયોગિતા પણ નથી. ઘ તથા આવૃત્તિમાં પણ આ વધારાનો પાઠ નથી. ટીકામાં પણ આ વધારાના પાઠની વ્યાખ્યા નથી. પ્રસ્તુત ૨૧૭૫ મા સૂત્રની ટીકા પૂર્ણ થયા પછી ૨૧૭૬મા સૂત્રની ઉત્થાનિકાનો ટીકાપાઠ આ પ્રમાણે छ-तदेवं केवली यथा सिद्धो भवति तथा प्रतिपादितम् , इदानीं सिद्धा यथास्वरूपास्तत्रावतिष्ठन्ते તથા પ્રતિપતિ ! ટીકાની આ ઉત્થાનિકામાં આવેલા વથા સિદ્ધો મવતિ પાઠ ઉપરથી કોઈ સૂત્રપ્રતિમાં કોઈએ પ્રસ્તુત વધારાનો પાઠ પ્રલિપ્ત કર્યો હોય તેવી પ્રતિ પૂ. પા. આગમ દ્વારકજીને મળી હશે તેમ લાગે છે; જેકે અમે જે પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓ જોઈ તેમાં આ અપ્રમાણિત પાક નથી જ. મ, રિશ અને આવૃત્તિમાં અહીં ર આવૃત્તિનું જ અનુકરણ છે. ૧૧. ૧૭૩૭ [૨] સૂત્રમાં સત્ત ૨ વાર સ્મારું મીઠ્ઠ | પાઠ છે તેના બદલે દષ્ટિદોષથી કે અનવધાનથી ય આવૃત્તિમાં સત્તરિય વારસદૃસ્સાજું મંત્રી આવો ખોટો પાઠ છપાયો છે, અને તેનું જ અનુકરણ મ, રિા અને સુ આવૃત્તિમાં થયું છે. પં. શ્રી ભગવાનદાસજીએ આ પાઠનો અર્થ તો સાત હજાર જ લખ્યો છે. સ=સ અને સદ્ગલ્સ = હજાર–આ બે સંખ્યાની પ્રતિપાદ્ય વિષયમાં સંગતિ વિચારાઈ હોત તો પ્રરતુત પાઠમાં સત્ત ના બદલે ખોટો હરિ પાઠ ન બનત. અમે જોયેલી સમગ્ર સૂત્રપ્રતિઓમાં, ઘ તથા મ આવૃત્તિમાં પણ આ સ્થાનમાં સત્ત જ પાઠ છે. ૧૨. બીજા સૂત્રમાં આવેલી છઠ્ઠી ગાથાનું ઉત્તરાર્ધ અમારી આવૃત્તિમાં સમગ્ર સૂત્રપ્રતિઓના પાઠ મુજબ આ પ્રમાણે છે– જમ્મટ્સ વંથg ૨૪ કમ્પણ ૨૬ વંઘg ૨૬ વૈવેચા ૨૭ | ૬ (પૃ. ૪). ધ તથા મ આવૃત્તિમાં પણ આવો જ પાઠ છે. આના બદલે ક આવૃત્તિમાં તથા તદનુસારે મે અને સુ આવૃત્તિમાં [ સ્ય] વંઘg [શ્નર૩] [૪] વેલ્શ વંષણ વેચTI આવો પાઠ છે. અહીં [ ] આવા કોઇકમાં પાઠ મૂકવાનો આશય તો આર્યા છંદનું ઉત્તરાર્ધ માત્રામેળથી બંધ બેસતું કરવાનો જણાય છે. પણ આગમગ્રંથોમાં અનેક સ્થળે છંદોભંગ સ્વીકારીને રચાયેલી ગાથાઓ ઠીક ઠીક પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે, તેનો ખ્યાલ રાખીને આપણે પ્રતિઓના પાઠની સાધક-બાધકતા વિચારવી જોઈએ. ટીકાકારની વ્યાખ્યા પણ સર્વ સૂત્રપ્રતિઓના પાઠ મુજબ જ છે, અર્થાત અહીં અમે સ્વીકારેલો પાઠ જ મૌલિક છે. આ સ્થાનમાં જ આવૃત્તિમાં [ ] આવા કોઠકમાં મૂકેલા સાચા પાઠનું અનુકરણ થતાં થતાં છેવટે એ અનર્થ થયો કે શિ આવૃત્તિમાં છંદોમેળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy