SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૭૬]... બંધબેસતો કરવા ખાતર આ કોષ્ટકમાં મૂકેલો પાઠ પણ રદ કરીને પ્રસ્તુત ઉત્તરાર્ધ આ પ્રમાણે છાપ્યું છે~~~ તંત્ર વેવેમ્સ થંષ વેચવેચણ્ । શિલાગમનો--આગમમંદિરનો આ પાઠ મોટી ક્ષતિયુક્ત છે. પ્રસ્તુત સ્થાનમાં સ આવૃત્તિમાં અમારા પ્રકાશનના મવેર ના બદલે [મ્મસ] વે[C] પાડમાં જે રસ છે તે કોઈ પણ પ્રતિ આપતી નથી. ૧૩. ૩૬૯ મા પૃષ્ઠની ચોથી અને એકવીસમી પંક્તિમાં આવતું સરીરનોવંગળાને (સ્૦ ૧૬૯૩ તથા સ્૦ ૧૬૯૪[૪]) – ) – આ સૂત્રપદ તેમ જ આ જ પૃષ્ઠની ૨૨-૨૩ પંક્તિઓમાં આવતું કીર. ગોયંગામે (૪૦ ૧૬૯૪[૪]) આ સૂત્રપદ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ધ તથા મ આવૃત્તિમાં પણ આ પાઠે અમારી વાચના જેવો જ છે. ટીકામાં પણ આ પ્રામાણિક પાઠને અનુસરીને જ વ્યાખ્યા કરી છે, તે આ પ્રમાણે—શરીરાજ્ઞોવા નામેતિ ચીરસ્યા જ્ઞાન્યથી શિશ્નપ્રવૃતીનિ, ઉત્ત च - 'सीसमुरोयरपिट्ठी दो बाहू ऊरुया य अडंगा' इति, उपाङ्गानि च अङ्गावयवभूतान्यङ्गुल्यादीनि, शेषाणि तत्प्रत्यवयवभूतान्यङ्गुलिपर्वरेखादीनि अङ्गोपाङ्गानि, 'स्यादावसङ्ख्येये' इत्येकशेषः, तन्निमित्तं નવ જારી।ોવા નામ । (ટીકા, પત્ર ૪૬૯, પૃષ્ટિ ૨). પ્રસ્તુત સરીરંગોવંશળામે ત્રપદના બદલે સ આવૃત્તિમાં અને તદનુસારે મૈં, રીિ તથા ક્રુ આવૃત્તિમાં પણ સર્વત્ર સરીરોવંશનામે આવો ખોટો પાઠ છે. આ પ્રમાણે ૧૭૦૨[૧૪]મા સૂત્રમાં આવેલા ઇરીરં નોર્થંગળામાQ આ સૂત્રપદના ખલે સ આવૃત્તિમાં અને તદનુસારે મેં, શિ અને સુ આવૃત્તિમાં સીરોëાનામા આવો ખોટો પાઠ છે. અહીં ધ તથા ન આવૃત્તિમાં આ સૂત્રખંડ (૧૭૦[૧૪])નો પાઠ પડી ગયો છે. ૧૪. ૩૯૦ મા પૃષ્ઠની ૨૩ મી પંક્તિમાં આવેલો નડ્ડા વિયિામુ વાળાવાચવિરતÇ (સ્૦ ૧૭૮૪ [૩]) આ સૂત્ર સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. પ્રસ્તુત સ્થાનમાં મૂળ વાચનામાં બધા ભંગકો ન જણાવતાં, આ બધા ભંગકો બાવીસમા ‘ ક્રિયા' નામના પદમાં આવેલા ૧૬૪૩મા સૂત્રથી જાણી લેવાની ભલામણ કરવા માટે અહીં મૂળ વાચનામાં પ્રસ્તુત સૂત્રપાઠ છે. ધ તથા ગ્ર આવૃત્તિમાં પણ આ મૌલિક પાડે છે જ. પણ સ આવૃત્તિમાં પ્રસ્તુત પાઠે નથી સ્વીકારાયો. અને મ, શિ તથા સુ આવૃત્તિમાં ૩ આવૃત્તિનું અનુકરણ કરીને આ પાઠ સ્વીકારાયો નથી. અમને વિશ્વાસ છે કે જેમાં આ પાઠ ન હોય તેવી સૂત્રપ્રતિ મળવાનો સંભવ નથી. ૧૫. ૧૭૮૬ મા સૂત્રમાં પ્રજ્ઞાપનાસૂત્રના પચીસમા ‘બંધ' નામના પદને જણાવતું ધંધે સૂત્રપદ (પૃ૦ ૩૯૦) બધીય સૂત્રપ્રતિઓ આપે છે. ધ તથા મ આવૃત્તિમાં પણ આ પદ છે. અને ટીકાકારે પણ આ ૧૭૮૬ મું આખું જ સૂત્ર ટીકામાં લખ્યું છે; તેમાં પણ પ્રસ્તુત ‘બંધે’ સૂત્રપદ છે જ (જુઓ ટીકા, પત્ર ૪૯૭, પૃષ્ઠિ ૧). આ વે શબ્દ જો ન હોય તો ૧૭૮૬ના સૂત્રનું શું વ્યક્તવ્ય છે તેની કોઈ સમજ પડે તેમ નથી. ટીકાની મુદ્રિત આવૃત્તિમાં ટીકાકારે આપેલા આ સૂત્રમાં આવતો સંવે શબ્દ [ ] આવા કોષ્ટકમાં મૂકયો છે. પૂ. પા. આગમોદ્ધારકને તેમણે ઉપયોગમાં લીધેલી મૂળ સૂત્રની પ્રતિમાં વૈધે શબ્દ નહીં મળ્યો હોય તેથી ટીકામાં આવતો આ સૂત્રપાઠ કોષ્ટકમાં મૂક્યો હશે કે બીજા કોઈ કારણે, તે સમજાતું નથી. સ આવૃત્તિની મૂળ વાચનામાં પ્રસ્તુત વૈધે સૂત્રપદ નથી. મ, શિ અને સુ આવૃત્તિમાં અહીં સ આવૃત્તિનું અનુકરણ જ કર્યું છે. આ એઅક્ષરપરિમિત સૂત્રપદ ન હોવાને કારણે તેનો અનુવાદ પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં આ પ્રમાણે છે—‘જેમ જ્ઞાનાવરણીયને વેદતાં જેટલી પ્રકૃતિનો બંધ કહ્યો છે તેમ મોહનીય કર્મ વેદતાં કહેવો’ આનું તાત્પર્ય એ થયું કે મોહનીય કર્મ વેદનાર સાવિધબંધક પણ હોય, અવિધબંધક ૩-૪. આ બે સ્થાનોમાં સુદ્રિત ટીકામાં અનુક્રમે સીરોપા નામેતિ અને શરીરો નામ આવો પાઢ છે. ઉપરનો પાઠ અમને ટીકાની અનેક પ્રાચીન પ્રતિઓમાંથી મળ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy