SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧પ૬]... સમયના અંતરને લીધે પ્રત્યંતરરૂપે સમજી શકાય. પ્રજ્ઞાપનાની સંગ્રહણું ગાથાબદ્ધ લખાઈ હતી અને ટીકા આચાર્ય હરિભદ્ર કરી હતી. આચાર્ય હરિભદ્ર ધર્મસારની પણ ટીકા લખી હતી. આચાર્ય જિનભદ્ર પોતાના ભાષ્યની સ્વયં ટીકા લખી હતી, જે હવે મુદ્રિત થઈ ગઈ છે. આચાર્ય મલયગિરિએ શબ્દાનુશાસન અને તેની રોપજ્ઞ ટીકા લખી હતી, જે મુદ્રિત થઈ છે. સામાન્ય રીતે આચાર્ય મત્યગિરિએ વ્યાખ્યા વિના મતભેદોની નોંધ જ લીધી છે, પરંતુ કોઈ કોઈ વાર તે બાબતમાં પોતાનું મંતવ્ય પણ બતાવ્યું છે અને તે તે બાબતમાં આપણે અજ્ઞાની શે નિર્ણય લઈ શકીએ, એ તો કેવલિગમ્ય છે” – એમ પણ જણાવ્યું છે. મતાંતરો માટે જુઓ– પત્ર ૨૮, ૩૮, ૭૩, ૩૪, ૭૬, ૭૭, ૮૬, ૧૪૬, ૨૨૦, ૨૨૨, ૨૨૯, ૨૩૮, ૨૬૨, ૨૭૭, ૨૮૩, ૩૧૯, ૩૩૧, ૩૯૧, ૪૦૬, ૪૯૧. “તવં પુનઃ વર્જિન વિન્તિ, વિશિષ્ટશ્રતવિવો વી” પત્ર ૭૩, ૭૬, ૨૩૯, ૪૦૩; દયાવક્ષતે.....તજ ગુણાદે’ પત્ર ૨૮૯; “અમીષાં વઝાનારાનામવતમારામારીના નિર્ણયોડतिशयज्ञा निभिः सर्वोत्कृष्टश्रुतलब्धिसम्पन्नैर्वा कर्तुं शक्यते। ते च भगवदार्यश्यामप्रतिपत्तौ नासीरन् । केवलं तत्कालापेक्षया ये पूर्वतमाः सूरयस्तत्कालभाविग्रन्थपौर्वापर्यपालोचनया यथास्वमति स्त्रीवेदस्य स्थिति प्ररूपितवन्तस्तेषां सर्वेषामपि प्रावचनिकसूरीणां मतानि भगवानार्यश्याम उपदिष्टवान् । तेऽपि च प्रावचनिकसूरयः स्वमतेन सूत्रं पठन्तो गौतमप्रश्नभगवन्निर्वचनरूपतया पठन्ति । ततस्तदवस्थान्येव सूत्राणि लिखित्वा गोतमा इत्युक्तम् । अन्यथा भगवति गौतमाय निर्देष्टरि न संशयकथनमुपपद्यते, भगवतः તસ્કરાયતીતતુ આ પત્ર ૩૮૫. મયે રવન્યથાત્ર માવનિક્રાં પુર્વનિતા ના ૨ નાસિઋતિ न लिखिता, न च दूषिता, 'कुमार्ग न हि तित्यक्षुः पुनस्तमनुधावति' इति न्यायानुसरणात् ।" —પત્ર ૪૨૯. તેને યઃ પ્રાદું સૂત્રે “શક્તિવિશેષ ઈવ સંદનનમ્” કૃતિ...... પ્રારd:.....ચમ્ ૩સૂત્રપ્રવિન્દિતેપુ”– પત્ર ૪૭૦ "एतावत्सूत्रं चिरन्तनेषु अविप्रतिपत्त्या श्रूयते, केचिदाचार्याः पुनरेतद्विषयमधिकमपि सूत्रं પતિ તતત્તમતા-‘છે.........” પત્ર ૫૫૫ સૂત્રોની સંગતિ સિદ્ધ કરવી એ પણ વ્યાખ્યાકારનો ધર્મ છે અને એ બાબતમાં આચાર્ય મલયગિરિ સિદ્ધહસ્ત છે. અનેકવાર જુદી જુદી નયદષ્ટિનો ઉપયોગ કરીને સૂત્રોની સંગતિ કરી બતાવે છે. –જુઓ પત્ર ૧૮, ૪૧, ૭૩, ૭૬, ૧૪૦, ૨૪૮, ૨૮૪, ૩૧૮, ૩૨૩, ૩૮૦, ૩૭, ૪૫૦, ૪૫૫, ૪૫૬, ૫૯૮, ૬ ૦૯; તો વળી અનેક બાબતોમાં તેઓ માત્ર પૂર્વાચાર્યોની વ્યાખ્યાનો કે પૂર્વસંપ્રદાયનો હવાલો આપીને સંતોષ લે છે–પત્ર ૪૧, ૪૪, ૭૬, ૧૧૧, ૧૩૫, ૨૨૮, ૨૪૨, ૨૭૧, ૨૮, ૨૯૦, ૨૯૪, ૩૦૧, ૩૩૩, ૩૪૧, ૩૮૦, ૩૮૫, ૩૪૯, ૩૯૧, ૪૪૧, પ૨૪. આચાર્ય મલયગિરિની વ્યાખ્યાકુશળતાદર્શક કેટલાંક સ્થાનો જોવા જેવાં છે, જેમ કે સંબંધની ચર્ચા તર્કનુસારી અને શ્રદ્ધાનુસારીની દૃષ્ટિએ પત્ર ૨; જિનવરેન્દ્ર શબ્દની વ્યાખ્યા પત્ર ૩; આચાર્ય હરિભદ્રનું અનુસરણ કરીને અનેક સ્થળોએ નિર્દેશન ક્રમનું યુક્તિથી સમર્થન કર્યું છે પત્ર ૯, ૨૬૯ આદિ; પ્રજ્ઞાપનાની રચના આચાર્ય શ્યામે કરી છતાં એમાં ગૌતમ મહાવીરનો સંવાદ કેમ? તથા ગૌતમ-મહાવીરનો સંવાદ હોવા છતાં એમાં અનેક મતભેદોનો ઉલ્લેખ આવે ૬-૭. આ બે ગ્રંથો, શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) તરફથી પ્રકાશિત થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy