SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ..[૧૫૫].. “કથાવસ્થા તૌ” પત્ર ૨૬૨; “તથા વહુ માથા gવે વસાવનાવાર સફાળી જા :–પત્ર ૧૬૭; “પ્રકૃતિ ગ્રામ પત્ર ૧૮૨; “સફળીજાથા' પત્ર ૨૦૭; “ધર્મકુળી પત્ર ૬૧૧; “ વ ળોટીયામ” પત્ર ૨૨૯, ૩૦૭; “શાવાયનઃ ” પત્ર ૫૯૯; “રાટના” પત્ર ૨૪૯; “શારદાયનાસા ' પત્ર પ૬૩; “વોવનરાન્દ્રાનુશાસનવિવ” પત્ર ૨૫૦, ૨૫૧; તરવાથટીય માવિતમ્” પત્ર ૨૫૧; “મવાન્ મવાદુસ્વામી પત્ર ૨૫૬, ૨૫૭; “માધ્ય” પત્ર ૨૬૪, ૨૬૫, ૩૦૦-૨, ૫૪૨, ૬-૨, ૬-૩, ૬૦૫, ૬૦૮; “” પત્ર ૨૬૯, ૨૭૧, ૨૭૨, ૨૭૭; “પપ્રજ્ઞાપનાથાશ્ચ” પત્ર ૫૧૭; “પૂના પત્ર ૨૭૧: “gશ્નર ૨૮૩; મઢવાહિન પત્ર ૨૮૪; “મૈત્રકૃતિટીય પશ્ચક રીઢાયાં ” પત્ર ૨૯૨; “તત્વાર્થસૂત્રત્” પત્ર ૨૯૭: ‘તરવાથીઢ પત્ર ૨૯૮, ૨૯૮: ‘ગાવયનિત્તી’ પત્ર ૨૯૮; “તૂતિકારોચાર પત્ર ૩૦૩; “મારાથનપીટિશ્રાથમિ પત્ર ૫૪૭; માવજયકૂળ પત્ર ૬૧૦; મા ” પત્ર ૩૦૪, ૪૩૮. ૬૦૬; “નર્ચાનકૂર્જિત” પત્ર ૩૧૦, ૩૧૧; નિરિજે” પત્ર ૩૧૮; “વાર્મપ્રથિતુ” પત્ર ૩૧૯, ૩૯૧; “માવતા વઘકૃતિકૃતિ શિવરાવાર્ચના રાતાભે” પત્ર ૩૩૧; “ર્મપ્રકૃતિટીદ્વિપુ” પત્ર ૩૩૧, ૪૮૦; “હમિદ્રસૂરિપ્રતિમિઃ પત્ર ૩૭૧; “પિવરાવાર્યઃ ” પત્ર ૩૩૯; “વ્યારાગરાતી” પત્ર ૩૪૧; “માથ્થાર:” પત્ર ૬૦૪, ૬૦૬, ૬૧૦; “નિમણક્ષમાશ્રમનપૂથપાર પત્ર ૩૮૦; “તથા વાહ સુષધાર નિમરિન વન વીવો માવાન ગિનમાણિક્ષમાશ્રમ : ” પત્ર ૩૮૫; “શતરવૃu” પત્ર ૩૮૮; વળીપાથી–૫ત્ર ૩૪૪, ૩૪૯; “સિદ્ધામૃતાવૌ પત્ર ૩૫૭; “સત્તાને પત્ર ૩૬૬; વાર” પત્ર ૩૬૭, ૫૦૩; “સૂત્રતાનિયુરિ૦° પત્ર ૫૧૧; “વિરોષણવત્યાં વિનમinક્ષમાંમાપૂmહૈ ” પત્ર ૩૯૧; “વસુદેવરિતે પત્ર ૪૦૩; મર્થનું સ્વરૂતમાર્ગટીયામ” પત્ર ૪૨૪, ૫૪૧. “અલ્પતિ’ પત્ર ૪૬૭; “શ્રાવપ્રસિમૂટીછાયામ પત્ર ૪૭૪; “યદુન્ માત્રાવળીયાળે દ્વિતીયપૂર્વ પ્રકૃતિપ્રામૃતૈ” પત્ર ૪૭૯; “કર્મતિ નીવાર” પત્ર ૪૮૮, ૪૮૯; “સિદ્ધનવિવાર” પત્ર ૫૩૨; “વૃદ્ધ વ્યારા” પત્ર ૬ ૦૦; “નૂતી પ્રજ્ઞલ્યા” પત્ર ૬૦૦; ‘ઘÁસામૂટીછાયાં મિ”િ પત્ર ૬૦૫; વચ્ચસીવા” પત્ર ૬ ૦૯. આ સૂચીને આધારે જે કેટલાંક તો આપણી સમક્ષ આવે છે તે આ છે : પ્રજ્ઞાપનાની ચૂણિ કોઈ પ્રાચીન આચાર્યે લખી હતી, જે આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિ બન્નેએ જોઈ હતી. પ્રજ્ઞાપના ટીકામાં આચાર્ય મલયગિરિજીએ પ્રજ્ઞાપના, સંગ્રહણી, શ્રાવકપ્રજ્ઞપ્તિ અને ધર્મસારની મૂલટીકાનો ઉલ્લેખ કરીને તેનાં અવતરણ આપેલાં છે. તેમાં સંગ્રહણી તથા ધર્મસારની મૂલટીકાના કર્તા આચાર્ય શ્રી હરિભદ્રસુરિને જણાવ્યા છે, જ્યારે શ્રાવકપ્રજ્ઞપ્તિની કેવળ મૂલટીકાનો જ ઉલ્લેખ છે અને પ્રજ્ઞાપનાના સંબંધમાં મૂલટીકા, મૂલટીકાકાર કે મૂલટીકાકૃતનો ઉલ્લેખ છે. અર્થાત પ્રજ્ઞાપના અને શ્રાવક પ્રજ્ઞપ્તિની મૂલટીકાના કર્તાના નામનો ઉલ્લેખ નથી કર્યો. આથી અમે પ્રજ્ઞાપના અને શ્રાવકપ્રજ્ઞપ્તિની હારિભદ્દી વૃત્તિ સાથે પ્રજ્ઞાપના-મલયગિરીયા વૃત્તિમાં આવેલાં સમગ્ર અવતરણો મેળવી જેમાં અને તેથી સ્પષ્ટ થાય છે કે આચાર્ય શ્રી મલયગિરિજીએ જણાવેલી પ્રજ્ઞાપનામૂળટીકા અને શ્રાવકપ્રજ્ઞપ્તિમૂળટીકા તે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત ટીકા જ છે. અલબત્ત, કેટલાંક અવતરણમાં અભ્યાધિક પાઠભેદ છે, તે તો સુદીધું છે. આમાં જે ઉદ્ધરણ આપેલાં છે તે પ્રાકૃતમાં છે, અને આચાર્ય હરિભદ્રમાં પણ તે તે જ રૂપે પ્રાકૃતમાં મળે છે.–૫૦ ૮૫, ૮૬, ૮૭, ૯૧, ૧૪૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy