SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ X ...[૧૧૪]... પ્રજ્ઞાપનાની વિચારણાનું મૂળ જૂનું હોય એમ સૂચવી જાય છે, અને પખંડાગમમાં તે વધારે વ્યવસ્થિત છે. વળી, એક બાબત નોંધવા જેવી એ છે કે પ્રજ્ઞાપનાના પ્રસ્તુત દ્વારમાં માંડલિક (દ્વાર ૯મું) અને રત્ન (દશમું દ્વાર) એ પદો અધિક છે, જેનો અભાવ પખંડાગમના પ્રસ્તુત પ્રકરણમાં છે. ષખંડાગમમાં જે પદોની પ્રાપ્તિ ગણાવી છે તેની ગણતરીનો ક્રમ આ પ્રમાણે છે : આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન, સમ્યમિથ્યાત્વ, સમ્યકત્વ, સંયમસંયમ, સંયમ, બલદેવત્વ, વાસુદેવત્વ, ચક્રવર્તિત્વ, તીર્થકરવ, નિર્વાણ (પુસ્તક છે, પૃ. ૪૯૪). આ સૂચિત કરે છે કે આ ક્રમ પ્રાપ્તિનો નથી, પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને અન્ય વિશિષ્ટ પદો–એ ક્રમે પરિગણુના છે. ચોથા ઉત્તારનો સાર આ પ્રમાણે છે (૧૪૧૭-૪૩) : જીવ મરી ક્યાં જઈ શકે મરીને નવા જન્મમાં ધર્મશ્રવણદિનો સંભવ પિંચેન્દ્રિય તિર્યંચ દેશસંયમી અને અવધિજ્ઞાન નારક મનુષ્ય મોક્ષ (પૃથ્વી, અપૂ, વનસ્પતિ ભવનપતિ પચયિતિચિ નારક જેમ (મનુષ્ય નારક જેમ ( પૃથ્વી, અપૂ, તેજ, વાયુ X પૃથ્વી, અપ, વનસ્પતિ | દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રિય ) | પંચયિતિચ નાટક જેમ ( મનુષ્ય નારક જેમ પૃથ્વી યાવત્ ચતુરિન્દ્રિય તેજ, વાયુ | પંચેન્દ્રિયતિચિ ધર્મશ્રવણ પૃથ્વી જેમ દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પૃથ્વી યાવત્ પંચેન્દ્રિયતિચિ | મનુષ્ય મન:પર્યાય સંખ્યત્વ નારક | અવધિજ્ઞાન પંચદ્રિયતિર્યંચ ભવનપતિ એક યાવત્ ચતુરિન્દ્રિય પૃથ્વી જેમ પચંદ્રિયતિર્યંચ મનુષ્ય નરક જેમ (વાણવ્યંતર જ્યોતિષ્ક વૈમાનિક મનુષ્ય ઉપર પ્રમાણે વાણુવ્યંતર જ્યોતિષ્ક વૈમાનિક ભવનપતિ જેમ નારક જેમ પાંચમાં તીર્થકરદારમાં નારકાદિ મરીને અનન્તર (મનુષ્યભવમાં) તીર્થકર પદ પામી શકે કે નહિ તેની વિચારણા છે. સાથે જ તીર્થકર પદ ન પામી શકે તો વિકાસક્રમમાં શુ પામી શકે તેનો પણ નિર્દેશ જોવા મળે છે. તેનો સાર આ પ્રમાણે છે (૧૪૪૪–૧૪૫૮) : ૬. મળમાં “ર્સરું વા વર્થ વા નુ વા વેરમાં વ પરહા પોસહોવવારં વા' (૧ર૦ ૬) માં એવો પાઠ છે. ૧૪૨૦ [૮] અણગારની વાત છે તેથી આ દેશસંયમી ગણવા જોઈ એ. શીલાદિની વ્યાખ્યા માટે જુઓ ટીકા (પત્ર ૩૯૯). ૭. પ્રસ્તુત ૨૦ભા પ્રજ્ઞાપનાપદની તીર્થકર આદિ સંપદા વિષેના કોષ્ટક માટે જુઓ, ચંદ્રપૂર્વક કામદવિચાર, પૃ. ૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy